हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Padyatra
Padyatra News
ma uma
સમગ્ર ઉત્તર ગુજરાત માં ઉમિયાના રંગે રંગાયુ, મહેસાણા ઉંઝા હાઇવે પર ચક્કાજામ
મહેસાણામાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞ મુદ્દે રવિવારે મહેસાણાથી ઉંઝા 4 કિલોમીટર લાંબી ઐતિહાસિક પદયાત્રાથી હાઇવે ઢંકાઇ ગયો હતો. સવારે 6 વાગ્યે મોઢેરા રોડ પર આવેલા નિલકંઠ મહાદેવ મંદિર દિવ્ય જ્યોતિરથમાં માં ઉમાની આરતી ઉતારીને પાટીદારોની યાત્રાએ પ્રસ્તાન કર્યું હતું. લાલ ટીશર્ટ અને ટોપીમાં સજ્જ લાખો ભક્તો આ પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રામાં 31 રનથ, 10 ટેમ્પો, ટ્રેક્ટર, ઉંટલારીમાં ભજન મંડળીઓ, બગી, ડીજે સાઉન્ડ સહિતનાં અનેક યાત્રાળુઓ જોડાયા હતા.
Dec 16,2019, 23:20 PM IST
Congress
દિલ્લીમાં ગાંધી જયંતિ પર કોંગ્રેસની પદયાત્રાનું આયોજન
દિલ્લીમાં ગાંધી જયંતિ પર કોંગ્રેસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિલ્લી કોંગ્રેસ કાર્યાલયથી રાજઘાટ સુધી 'રઘુપતિ રાઘવ રાજા રામ'ની થીમ પર પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા છે.
Oct 2,2019, 14:50 PM IST
mansukh mandaviya
જુઓ દિલ્લીમાં પીએમના પદયાત્રાના નિર્ણય પર મનસુખ માંડવિયાએ શું કહ્યું
દિલ્લીમાં યોજાયેલી ભાજપની સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ગાંધી જયંતીથી પટેલ જયંતી સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી 31 ઓક્ટોબર સુધી સાંસદ પોતાના વિસ્તારોમાં 150 કિમીની પદયાત્રા કરશે
Jul 9,2019, 19:45 PM IST
સાંસદો
સાંસદોને 150 કિમી પદયાત્રા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આદેશ
સાંસદોને પદયાત્રા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આદેશ, 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી 31 ઓક્ટોબર સરદાર પટેલની જયંતિ સુધી દરરોજ 15 કિમી ચાલીને સાંસદો પૂર્ણ કરશે 150 કિમીની પદયાત્રા
Jul 9,2019, 16:00 PM IST
ભાજપ
પશ્ચિમ બંગાળમાં વિરોધીઓને પછાડવા ભાજપે બનાવી નવી રણનીતિ
પશ્ચિમ બંગાળમાં ભાજપની રથયાત્રાને સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી ન મળતા હવે પ્રદેશ ભાજપ રથયાત્રાને બદલે પદયાત્રા, રેલી અને જનસભાઓ કરવા જઈ રહી છે.
Jan 16,2019, 13:10 PM IST
મનસુખ માંડવિયા
આવતીકાલે મનસુખ માંડવિયા ભાવનગરથી કરશે પદયાત્રાનો પ્રારંભ
Mansukh Mandaviya to take out Padyatra on theme Main Bhi Mohan tomorrow
Jan 15,2019, 16:55 PM IST
મનસુખ માંડવિયા
આવતીકાલે મનસુખ માંડવિયા ભાવનગરથી કરશે પદયાત્રાનો પ્રારંભ
Mansukh Mandaviya to take out Padyatra on theme Main Bhi Mohan tomorrow
Jan 15,2019, 16:45 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા