हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
many people
Many people News
pm modi
પ્રધાનમંત્રી મોદી કમલમ્ ખાતે કરશે ગુપ્ત બેઠક, આટલા લોકોના બંધ બારણે RT-PCR ટેસ્ટ શરૂ
શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા જ ગુજરાત ભાજપના કાર્યક્રમ કમલમ્ ખાતે હાજર રહેશે. અહીં તેઓ સાંસદો અને ધારાસભ્યો સાથે ખાસ બેઠકનું આયોજન થશે. ગુજરાતના કેટલાક ચોક્કસ લોકોને આ અંગે ગુપ્ત આમંત્રણ અપાયું છે. હાલ કુલ 430 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. જે પૈકી મોટા ભાગના લોકોના RT-PCR ટેસ્ટ કરવાની કાર્યવાહી પણ આરંભી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી 11 અને 12 માર્ચે ગુજરાતની મુલાકાતે આવનારા છે.
Mar 9,2022, 20:22 PM IST
Ahmedabad
AHMEDABAD માં જાનમાં જાનૈયાઓને નાચતા જોઇને આખલાને પણ નાચવાનું મન થયું અને...
શહેરમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે સરખેજના વણઝરમાં વરઘોડામાં આખલાએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. વરઘોડામાં લોકો નાચી રહ્યા હતા. તે જ સમયે અચાનક ભૂરાયો થયેલો આખલો વરઘોડામાં ઘૂસ્યો હતો. આખલાએ અડફેટે લેતા અનેક લોકોને ઈજા પહોંચી હતી. જેના પગલે થોડા સમય માટે સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા.
Dec 12,2021, 20:50 PM IST
startup
અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર નિકળ્યો કૌભાંડી, અનેક લોકોને પૈસા ડબલ કરવાની લાલચ અને..
શહેરના કાલપુર અને કારંજ પોલીસ સ્ટેશનના મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ કારંજ પોલીસે 9 આરોપીની ધરપકડ કરી
Sep 20,2020, 21:02 PM IST
Thailand
થાઇલેન્ડમાં સૈનિકનો ગોળીબાર, અનેક લોકોનાં મૃત્યુની આશંકા
થાઇલેન્ડમાં એક સૈનિકે અનેક લોકોની ગોળીમારીને હત્યા કરી દીધી. તેણે પોતાની રાઇફલથી શોપિંગ સેન્ટર નજીકનાં લોકો પર ફાયરિંગ કર્યું. ઘટના અંગે મળતી માહિતી અનુસાર આ ફાયરિંગમાં સામાન્ય નાગરિકો ઉપરાંત પોલીસ અધિકારીઓનાં મોત પણ નિપજ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટના થાઇલેન્ડનાં પૂર્વોત્તર શહેર કોરાતની છે. સેનાની એક ગાડીમાં બેસીને સૈનિક લોકો પર અંધાધુંધ ગોળીબાર કરવા લાગ્યો હતો. જાકરાપંથ થોમા નામના એક શંકાસ્પદ વ્યક્તિએ આ ગોળીબારને સોશિયલ મીડિયા પર લાઇવ કરી રહ્યો હતો. તે કોરાત શોપિંગ મોલમાં છુપાયેલો હતો. મળતી માહિતી અનુસાર આ બંધુકધારીએ સૌથી પહેલા સૈન્ય બેઝમાં પોતાના કમાન્ડર અને બે અન્ય જવાનોની પણ હત્યા કરી હતી. ત્યાર બાદ શોપિંગ મોલમાં આઆશરે 20 લોકોને બંધક બનાવી લીધા હતા. તેણે ફેસબુક પરપોતાની એક પોસ્ટમાં લખ્યું કે તેણે બદલો લેવાનો હતો.
Feb 8,2020, 22:13 PM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ