हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jan ashirwad yatra
Jan ashirwad yatra News
Jamnagar
JAMNAGAR: હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત સંમેલન, જન આશિર્વાદ યાત્રાને આવકાર
Oct 3,2021, 21:45 PM IST
surat
આશીર્વાદ લેવા વાળા નિકળી શકે તો આપવા વાળા કેમ નહી? ભાજપની બેવડીનીતિ વિરુદ્ધ પોસ્ટર લ
ભારતીય જનતા પાર્ટીદ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં કેન્દ્રીય સ્તરના મંત્રીઓ પણ હાજરી આપી રહ્યા છે. કોરોના કાળ છતા પણ મોટા પ્રમાણમાં ટોળાઓ એકત્ર કરવામાં આવે છે અને તમામ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. તેવામાં ગણેશ ઉત્સવની પરવાનગી માંગવા જનારા લોકોને કોરોના ગાઇડલાઇનનું બહાનુ કરીને પરમિશન નથી અપાઇ રહી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે લોકો દ્વારા બેનરો લગાવીને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
Aug 22,2021, 17:01 PM IST
bjp
JUNAGADH પહોંચી જનઆશીર્વાદ યાત્રા, મનસુખ માંડવીયાએ માં અંબાના આશીર્વાદ લીધા
Aug 20,2021, 20:24 PM IST
bjp
અમે જનતાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી, સરકાર બનાવીને જનતાને ભૂલી નથી જતા: CM રૂપાણી
ગુજરાતમાં ભાજપ સરકાર (BJP Government) દ્વારા જન આશીર્વાદ યાત્રા શરૂ કરાઈ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) આજે ફાગવેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાથીજી મહારાજના દર્શન કર્યા હતા
Aug 18,2021, 19:56 PM IST
bjp
ભારતીય જનતા પાર્ટીએ લોકોને જે વચનો આપ્યા છે તે સાચા અર્થમાં પૂર્ણ કર્યા છેઃ રૂપાણી
ભારતીય જનતા પાર્ટીએ લોકોને જે વચનો આપ્યા છે તે સાચા અર્થમાં પૂર્ણ કર્યા છે. તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અયોધ્યામાં રામ, કિસાનો કો સહી દામ, મહેગાઈ પે લગામ, હટાવો ભ્રષ્ટાચારી બદનામ આ મંત્રથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્ય કરી રહી છે.
Aug 17,2021, 7:43 AM IST
jan ashirwad yatra
BJP ની જન આશીર્વાદ યાત્રા ભરૂચ પહોંચી, દર્શના જરદોશનું ભવ્ય સ્વાગત કરાયું
ભાજપની જન આશીર્વાદ યાત્રા ભરૂચ પહોંચી હતી. અહીં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Aug 16,2021, 13:56 PM IST
jan ashirwad yatra
મંત્રી દેવુસિંહએ લીધા મા અંબાના આશીર્વાદ, અંબાજીથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજથી રાજ્ય ભરમાં જન આશીર્વાદ યાત્રાનો (Jan Ashirwad Yatra) પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઇ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની આગેવાની હેઠળ આ યાત્રા પરીભ્રમણ કરશે
Aug 16,2021, 11:59 AM IST
jan ashirwad yatra
BJPના નવા કેન્દ્રીય મંત્રીઓ આજથી મેળવશે જનતાના આશીર્વાદ, શરૂ કરી જન આશીર્વાદ યાત્રા
કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થયા બાદ અને ચાર્જ સંભાળ્યા બાદ નવા મંત્રીઓ હવે જનતાના આશીર્વાદ મેળવવા માટે નિકળશે. રાજ્યમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડો. મહેન્દ્ર મુંજપરા જનતાના આશીર્વાદ મેળવવા જશે.
Aug 16,2021, 11:19 AM IST
bjp ministers
212 લોકસભા ક્ષેત્ર, 19567 કિમીની યાત્રા, 16 ઓગસ્ટથી જન આશીર્વાદ લેવા નિકળશે મંત્રી
ભાજપના મહાસચિવ તરૂણ ચુગે સંવાદદાતાઓને કહ્યુ કે રાજ્ય મંત્રી 16-18 ઓગસ્ટ દરમિયાન યાત્રા પર હશે, જ્યારે કેબિનેટ મંત્રી 19-21 ઓગસ્ટ દરમિયાન યાત્રા કરશે.
Aug 11,2021, 7:22 AM IST
Trending news
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર