हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ganpati visarjan
Ganpati visarjan News
Anant Chaturdashi 2024
ગણેશ વિસર્જન વખતે કાનમાં ખાસ કહેજો આ વાત, બાપ્પા દરેક ઈચ્છા પૂરી કરશે, જાણો નિયમ
7 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલા ગણેશ ઉત્સવનું સમાપન 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન સાથે કરવામાં આવશે. આ દિવસે ઘરમાં બિરાજમાન બાપ્પાને જળમાં વિસર્જન કરવામાં આવે છે. બાપ્પાની વિદાય કરવાથી તેમની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન બાપ્પાના કાનમાં કેટલાક શબ્દો બોલીને વિદાય આપવામાં આવે છે. જાણો નિયમ વિશે....
Sep 17,2024, 8:50 AM IST
Ganesh Visarjan
"ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આના", બાપ્પાની વિદાય ટાણે ભક્તોની આંખો ભીની થ
Ganesh Visarjan 2022: આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ હોવાથી મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ભક્તો નીકળ્યા હતા અને ત્યારબાદ "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આના" સહિતના જય ઘોષ કર્યા હતા.
Sep 9,2022, 12:22 PM IST
gujarat
વડોદરામાં ગણેશ વિસર્જનની સવારીમાં ડીજેમાં ડાન્સ બાબતે મારામારી
Ganesh Visarjan 2022: વિસર્જનની સવારી દરમિયાન ત્રણ માથાભારે શખ્સો ડીજેમાં ડાન્સ કરવા ઘૂસી ગયા હતા અને ડીજે ડાન્સ કરતી વખતે મંડળના યુવકો સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત સંચાલકને મારવા પણ દોડ્યા હતા. વિસર્જન દરમિયના માથાભારે શખ્સોએ ભારે આતંક મચાવ્યો હતો.
Sep 9,2022, 10:46 AM IST
Ganesh Visarjan
ગણપતિ વિસર્જન: આજે બજારમાં નિકળતાં પહેલાં જાણી લો કયા રૂટ રહેશે બંધ ? આ છે વૈકલ્પિક
Ganesh Visarjan 2022: ગણપતિ વિસર્જન માટેના વાહનો સિવાયના વાહન વ્યવહાર માટે રસ્તો બંધ રહેશે. આ સાથે સાથે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં પોલીસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
Sep 9,2022, 10:30 AM IST
Anant Chaturdashi
રામના નામે પાણીમાં પત્થર તર્યા, સુરતના ગણેશ પંડાલમાં જોવા મળી અનોખી ટેકનોલોજી
Ganesh Utsav : અડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના માટે ખાસ પંડાલ બનાવવામાં આવ્યું છે. આ પંડાલમાં પ્રવેશ કરતાંની સાથે રામાયણનો અદભુત નજારો સામે આવી જાય છે
Sep 7,2022, 10:33 AM IST
ગણપતિ વિસર્જન
ઘર આંગણે નર્મદા આવી જતા વિધ્નહર્તાનું વિસર્જન સરળ બન્યું
આજે ગણેશ વિસર્જનનો દિવસ છે. આવામાં ગુજરાતભરમાં લોકોએ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શાંતિથી ગણેશ વિસર્જન (ganpati visarjan) કર્યું છે. લોકોએ પોતાના ઘર આંગણે કે સોસાયટીમાં જ ગણેશ વિસર્જન કર્યું છે. તો ગુજરાતમાં અનેક સ્થળોએ નાના કુંડ બનાવવામાં આવયા હતા, જ્યાં લોકોએ ભક્તિભાવથી ગણેશ વિસર્જન કર્યું હતું. કોરોના મહામારીના કારણે લોકો વિસર્જન યાત્રા ના કાઢી શક્યા તેનું ભક્તોને દુઃખ હતું. પરંતુ લોકોનો ઉત્સાહ ઓછો થયો ન હતો. આવામાં સુરતમાં ગણેશ વિસર્જનમાં કોરોનાની ગાઈડલાઈન (corona guidlines) ના ધજાગરા ઉડ્યા હતા.
Sep 1,2020, 15:28 PM IST
Eco Friendly Ganesh Visarjan
સાબરમતીને સ્વચ્છ રાખવા અમદાવાદીઓએ આપ્યો પૂરતો સહયોગ, એકપણ મૂર્તિનું નદીમાં
અમદાવાદમાં ગઈકાલે રંગેચંગે ગણપતિ વિસર્જન કરાયું હતું. દર વર્ષે ગણપતિ વિસર્જન સાબરમતી નદીમાં કરવામાં આવે છે. પરંતુ પહેલીવાર એવુ જોવા મળ્યું કે, લોકોએ સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા મોટુ પગલુ ભર્યું હતું. ગઈકાલે ભલે બાપ્પાનું વિસર્જન હતું, પરંતુ લોકોએ એકપણ મૂર્તિનું વિસર્જન સાબરમતી નદીમાં થયું ન હતું. લોકોએ છઠ પૂજા માટે બનાવેલા કુંડમાં ગણપતિનું વિસર્જન કર્યું હતું. આ માટે એએમસી અને પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી.
Sep 13,2019, 14:15 PM IST
Ganesh Visarjan
વડોદરા : ઈન્દ્રપ્રસ્થ મંડળે બે ગજરાજ દ્વારા ગણપતિ પર જળાભિષેક કરાવ્યું
ગુજરાતમાં આજે રંગેચંગે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અનેક ગણેશ પંડાલ દ્વારા ગણેશ વિસર્જન માટેની અનોખી પ્રથા હાથ ધરવામાં આવી હતી. પરંતુ બાપ્પાનુ વિસર્જન કરવાની સ્ટાઈલમાં વડોદરાના ઈન્દ્રપ્રસ્થ મંડળની વાત જ કંઈક અલગ હતી. વડોદરાના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણપતિ વિસર્જનની સાથે બાપ્પા પર જળાભિષેક કરવાની ખાસ વ્યવસ્થા આયોજિત કરી હતી.
Sep 12,2019, 16:19 PM IST
Ganesh Visarjan
સુરત : આખી સોસાયટીએ હેલમેટ પહેરીને ગણપતિ બાપ્પાની આરતી ઉતારી
આ વર્ષે ગણેશોત્સવમાં તહેવારની સાથે લોકોમાં અવેરનેસ પણ જોવા મળી. અનેક ગણેશ મંડળો પર્યાવરણને લઈને જાગૃત જોવા મળ્યા. કોઈએ માટીના ગણેશની સ્થાપના કરી, તો કોઈએ ઈકો-ફ્રેન્ડલી ગણેશ વિસર્જન કર્યું. તો અનેક સોસાયટી અને મંડળોના ગણેશોત્સવમાં સંકલ્પ લેવડાવવામાં આવ્યા. ત્યારે સુરતના એક મંડળમાં હેલમેટ પહેરીને ટ્રાફિક અવેરનેસ લાવવાનો પ્રયાસ કરાયો.
Sep 12,2019, 14:10 PM IST
Ganesh Chaturthi
બાપ્પાને વિદાય આપવા ગુજરાતીઓ તૈયાર, ઠેરઠેર કૃત્રિમ કુંડ તૈયાર કરાયા
આજે દસ દિવસનો આતિથ્ય માણ્યા પછી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. દેશભરમાં વાજતે-ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં સરકારે કૃત્રિમ તળાવનું આયોજન કર્યું છે અને કૃત્રિમ તળાવમાં જ ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના જળાશયો પ્રદૂષિત ન થાય તેમાટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ વાજતે-ગાજતે ગણેશજીને વિદાય આપી રહ્યા છે. તો વિદાય દરમિયાન અનેક લોકોના આંખ આંસુ પણ આવી રહ્યા છે. ગણપતિ વિસર્જનને લઈને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
Sep 12,2019, 8:54 AM IST
ગણેશ વિસર્જન
જુનાગઢના દામોદર કુંડમાં વિસર્જન દરમિયાન ડૂબી જતાં 12 વર્ષના બાળકનું મોત
દામોદર કુંડમાં ડુબી જનારો બાળક મયુર લક્ષ્મણભાઈ ગોસ્વામી શહેરના દોલતપરાનો રહેવાસી હતો. ગણપતિ વિસર્જન દરમિયાન આ બાળકનો કોઈ કારણસર કુંડમાં પડી ગયો હતો અને પાણીમાં ખેંચાઈ ગયો હતો.
Sep 6,2019, 18:41 PM IST
ગણપતિ વિસર્જન
ગણેશ વિસર્જનનું સાચું મુહૂર્ત અને વિધિ જરૂર જાણી લેજો, આવતીકાલે કામ આવશે
ગણેશ ચતુર્થીના 10 દિવસ બાદ એટલે કે 11મા દિવસે અનંત ચતુર્થી આવે છે. ત્યારે ગણેશ વિસર્જન સાથે જોડાયેલી કેટલીક માહિતી અને વિસર્જનનું મુહૂર્ત તમને જરૂર કામમાં આવી શકે છે.
Sep 22,2018, 11:25 AM IST
Trending news
dussehra 2024
10 ઘણો લાભ આપશે આ વર્ષે દશેરા! 3 રાશિવાળા જાતકોની પલટાશે કિસ્મત, વિશ્વાસ નહીં કરો
health
મહિલાઓને અલગ-અલગ રીતે પરેશાન કરે છે હૃદય રોગ, આ લક્ષણો ઓળખવામાં ક્યારેય ન કરો આ ભૂલ
surya gochar 2024
સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં કરશે ગોચર, 30 દિવસ આ 3 રાશિઓ પર થશે ધનનો વરસાદ
navratri
અમારી ગાય કદી કતલખાને ન જાય... એવા વિચારથી ગુજરાતના આ ગામમાં પુરુષો કરે છે ખાસ નાટક
ias story
12મામાં નાપાસ, કોલેજમાં ગોલ્ડ મેડલ, 22 ની ઉંમરે UPSC પાસ, ગુજરાતના સીનીયર IASની ગાથા
Shukra Nakshatra Gochar 2024
13 ઓક્ટોબર સુધી 3 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ, દરેક કામ થશે સફળ, વધશે આવક
dussehra 2024
ખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામ
Bad Cholesterol
વધેલા બેડ કોલેસ્ટ્રોલને દવા વિના ઘટાડી દેશે આ 7 ફળ, ડાયટમાં આજથી જ કરો સામેલ
numerology
ખુબ જ નસીબદાર હોય છે આ તારીખે જન્મેલા લોકો! નાની ઉંમરમાં જ બને છે ધનવાન
astrology
મહાઅષ્ટમી પર અતિ દુર્લભ યોગ, માં દુર્ગા વરસાશે એટલી ધન-સંપતિ કે ભેગા નહીં કરી શકો