हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Anaj Mandi
Anaj mandi News
નરેલા ઇંડસ્ટ્રીયલ એરિયા
દિલ્હી: નરેલામાં પગરખા બનાવવાની ફેક્ટરીમાં સિલિન્ડર ફાટતાં લાગી આગ
નરેલા ઇંડસ્ટ્રિયલ એરિયામાં બૂટ-ચંપલ બનાવનાર બે ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે સિલિન્ડર ફાટતાં આગ લાગી છે. એક ફેક્ટરીમાં આગની ઉંચી જ્વાળાઓ જોવા મળી હતી. તો બીજી તરફ ફાયર બ્રિગેડ આગ ઓલવવામાં લાગી ગઇ છે. ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
Dec 24,2019, 9:03 AM IST
Delhi
પોતાનો જીવ જોખમમાં મૂકીને ભડભડ બળતી બિલ્ડિંગમાંથી 11 લોકોને બચાવ્યાં
Delhi Fire: પોતાના જીવની પણ પરવા ન કરનારા રાજીવ શુક્લા દેવદૂત બનીને લોકોને આગમાં લપેટાયેલી બિલ્ડિંગમાંથી બહાર કાઢવા લાગ્યા હતાં. રાહત કાર્ય દરમિયાન તેમના પગમાં પણ ઈજા થઈ હતી અને એલએનજેપી હોસ્પિટલમાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
Dec 8,2019, 22:15 PM IST
Delhi
મોત અગાઉ મૃતકે મિત્રને ફોન કરીને વલોપાત કરતા કહ્યું- 'આ મારો છેલ્લો સમય...
દિલ્હી (Delhi) ના અનાજ બજાર (Anaj Mandi) માં આજે એક ફેક્ટરીમાં લાગેલી આગ (fire) માં 43 લોકો જીવતા હોમાઈ ગયાં. મૃતકોના ઘરમાં માતમ છવાયો છે. પોતાના સ્વજનોના અકાળે મોત થવાથી કુટુંબીજનો ચોધાર આંસુ પાડી રહ્યાં છે. ફેક્ટરીમાં જ્યારે આગ લાગી ત્યારે તેમા 60થી વધુ લોકો હાજર હતાં. આગ બાદ શ્વાસ રૂંધાવવાના કારણે મોટાભાગના લોકો મોતને ભેટ્યા. લોકો આગ વચ્ચે તડપતા રહ્યાં પરંતુ બહાર નીકળવાની જગ્યા મળી જ નહીં. બધા રસ્તા બંધ હતાં. આગમાં જીવ ગુમાવેલા મુશર્રફ અલીએ પોતાની અંતિમ ક્ષણોમાં મિત્રને ફોન કર્યો હતો.
Dec 8,2019, 18:45 PM IST
નરેંદ્ર મોદી
VIDEO: સાંકડી ગલીઓમાં ઘૂસી દેવદૂત બનીને પહોંચ્યા ફાયર ફાયટર્સ
રાષ્ટ્રીય રાજધાનીના રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ મંડી વિસ્તારમાં રવિવારે સવારે આગ લાગવાથી ઓછામાં ઓછા 43 લોકોના મોત નિપજ્ય છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આગ એક બેગ બનાવનાર કારખાનામાં લાગેલી આગ અને આસપાસની બે અન્ય બિલ્ડીંગોમાં ફેલાઇ ગઇ છે. ઘટનામાં મૃત્યું પામેલા લોકો મજૂર છે અને અકસ્માત વખતે બધા લોકો સુતા હતા.
Dec 8,2019, 16:16 PM IST
નરેંદ્ર મોદી
Delhi Fire: PMO એ મૃતકોની પરિજનોને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત
દિલ્હી (delhi)ના રાની ઝાંસી રોડ (Rani Jhansi Road) વિસ્તારમાં સ્થિત અનાજ મંડી (anaj mandi)માં ભીષણ આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મૃતકોના પરિજનોને પીએમો (pmo)એ વળતરની જાહેરાત કરી છે. પીએમઓએ મૃતકોના પરિજનોએ 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમઓ અકસ્માતમાં ઘાયલોને 50-50 હજાર રૂપિયાની જાહેરાત કરી છે.
Dec 8,2019, 14:51 PM IST
નરેંદ્ર મોદી
અનાજ મંડી આગમાં 43 લોકોના મોત, PM મોદી, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુખ
દિલ્હીના રાણી ઝાંસી રોડ (Rani Jhansi Road) પાસે અનાજ મંડી (Anaj Mandi) વિસ્તારમાં લાગેલી આગ બાદ 43 લોકોના મોત પર પીએમ નરેંદ્ર મોદી (Narendra Modi )એ દુખ વ્યક્ત કર્યું છે, પીએઅમ મોદીએ કહ્યું કે પોતાના પ્રિયજનોને ગુમાવનાર સાથે મારી સંવેદનાઓ છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી કામના. પીએમ મોદીએ કહ્યું કે અધિકારીઓ ઘટનાસ્થળે દરેક સંભવ મદદ કરી રહ્યા છે.
Dec 8,2019, 15:37 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી