हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
amritsar blast
Amritsar blast News
અમૃતસર
અમૃતસર બ્લાસ્ટ: હુલાખોરની જાણકારી આપનારને 50 લાખનું ઇનામ
અદિલવાલ ગામના નિરંકારી ભવન પર થયેલા આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે અને લગભગ 20 લોકો ઘાયલ થયા છે.
Nov 19,2018, 12:25 PM IST
નિરંકારી સંપ્રદાય
અમૃતસર બ્લાસ્ટ: કોણ છે નિરંકારી સંતો અને કેમ થાય છે તેમના પર હુમલા?
નિરંકારી સમુદાયને રુઢિવાદી શીખો દ્વારા વિધર્મી માનવામાં આવે છે. કેમ કે, ગુરુ ગ્રંથ સાહિબ કરતા તેઓ જીવિત ગુરુઓ પર વિશ્વાસ રાખે છે. આ કારણે તેઓ કટ્ટરપંથીઓનું મુખ્ય નિશાન હોય છે. 13 એપ્રિલ, 1978માં જનરલ સિંહ ભિંડરાવાલાના નેતૃત્વમાં થયેલ એક હિંસામાં 13 લોકો માર્યા ગયા હતા
Nov 19,2018, 12:04 PM IST
અમૃતસર
અમૃતસર: નિરંકારી ભવન પર ગ્રેનેડ હુમલામાં મુખ્ય ઉપદેશકનું મોત
ગ્રેનેડ હુમલામાં મુખ્ય ઉપદેશક સુખદેવ કુમારનું પણ મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર ગ્રેનેડ સ્ટેજ પાસે ફેંકવામાં આવ્યો હતો જ્યાં કુમાર ધાર્મિક સભા કરી રહ્યાં હતા
Nov 19,2018, 9:11 AM IST
amritsar blast
અમૃતસરમાં નિરંકારી ભવન પર એટેકને DGPએ આતંકવાદી હૂમલો ગણાવ્યો
આતંકવાદી જાકીર મુસા અને તેના સાથીઓ કોઇ મોટો હૂમલો કરવાની ફિરાકમાં હોવાને પગલે રાજધાનીમાં પણ હાઇએલર્ટ
Nov 18,2018, 19:49 PM IST
અમૃતસર
અમૃતસરના નિરંકારી ભવનમાં મોટો ગ્રેનેડ હુમલો, 3ના મોત, અનેક ઘાયલ
નિરંકારી હુમલામાં ગ્રેનેડ હુમલો એવા સમયે થયો, જ્યારે નિરંકારી ભવનમાં સત્સંગ ચાલી રહ્યો હતો, અને ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ઉલ્લેખનીય છે કે, પંજાબ પોલીસે ત્રણ દિવસ પહેલા જ હાઈ એલર્ટ જાહેર કર્યું હતું.
Nov 18,2018, 13:17 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા