हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોમનાથ મંદિર ટ્રસ્ટ
સોમનાથ મંદિર ટ્રસ્ટ News
Unique
ઉતરાયણનાં દિવસે સોમનાથ મંદિરમાંથી મળી આવ્યું અનોખુ પ્રાચીન મંદિર અને પ્રતિમાઓ
સોમનાથ મંદીર આસપાસ 2017 માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભુગર્ભ માં આધુનીક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટ ને એક રીપોર્ટ સોંપવામાં આવ્યો. જેમા સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભુગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમાં હોવાનુ રીપોર્ટમાં સામે આવ્યુ. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીની 2017 માં દીલ્હી ખાતે એક બેઠક વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાને મળી હતી. જેમાં સોમનાથના રહેવાસી અને ટ્રસ્ટી જે.ડી. પરમારે સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ સંશોધન થવુ જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.
Jan 14,2021, 14:21 PM IST
celebrate
31 ડિસેમ્બરની ઉજવણી કરો સોમનાથ મંદિરે, હોટલ બુક કરો અને મેળવો 25 ટકા ડિસ્કાઉન્ટ
કોરોના મહામારીના કારણે યાત્રાધામ સોમનાથના ભાંગી પડેલ પ્રવાસનને ફરી ધમધમતુ કરવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 31 ડિસેમ્બરના મિની વેકેશન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટ્રસ્ટ હસ્તકનાં ગેસ્ટ હાઉસ અને અતિથીગૃહોમાં 15 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી દરમિયાન રૂમ બુક કરાવનારા પર્યટકોને 15થી 25 ટકા જેટલું બમ્પર ડીસ્કાઉન્ટ પ્રવાસીઓને આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
Dec 14,2020, 23:40 PM IST
કેશુભાઈ પટેલ
કેશુભાઈ પટેલ વધુ એક વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ રહેશે, બેઠકમાં લેવાયો નિર્ણય
આજે ઓનલાઈન શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદી, અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી હાજર રહ્યા હતા.
Sep 30,2020, 19:52 PM IST
Somnath Trust
સોમનાથ મંદિર ફરીથી સોને મઢાશે...
સોમનાથ મંદિરનાં ગુંબજના 1500 જેટલા કળશને સોને મઢવામાં આવશે. સેક્રેટરી પી.કે લહેરી દ્વારા આ અંગે અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. મંદિરના ગુંબજ પર રહેલા તમામ કળશોને સોને મઢવામાં આવશે. અત્રે ઉલ્લેખીય છે કે મંદિરનું ગર્ભગૃહ પહેલાથી જ સોને મઢાયેલું છે.
Jul 28,2019, 21:55 PM IST
Somnath Trust
સોમનાથમાં ક્રુઝ સર્વિસ ચાલુ કરવામાં આવશે...
સોમનાથ મંદિરનું અનોખુ મહાત્મય છે. આ ઉપરાંત બાજુમાં દિવ અને ગીર જેવા પર્યટન સ્થળો પણ આવેલા છે. ત્યારે કેન્દ્ર સરકાર હવે સોમનાથ ખાતે ક્રુઝ સર્વિસ પણ ચાલુ કરવા અંગે વિચારણા કરી રહી છે. જેથી સહેલાણીઓ માટે વધારે એક આકર્ષણ ઉભુ કરી શકાય.
Jul 28,2019, 21:55 PM IST
Somnath Trust
સોમનાખ ખાતે ગીર ગાયોની અનોખી સ્પર્ધા...
ગુજરાતની પોતાની ગીરગાય હાલ ગૌપાલકો ભુલી રહ્યા છે. ત્યારે ગીર ગાયોનાં મુલ્યો અને ગીરગાયનું સંવર્ધન કરવાનાં હેતુથી સોમનાથમાં અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો. જેમાં સૌથી સ્વસ્થય અને હેલ્ધી ગીરગાયની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ખેડૂતોએ ભાગ લીધો હતો.
Jul 28,2019, 21:40 PM IST
Trending news
spiritual
મગજથી તેજ અને અને બોલીના પાક્કા હોય છે આ તારીખે જન્મેલા લોકો, બને છે મોટા કારોબારી!
Vav Assembly By-Election
વાવ પેટાચૂંટણી માટે સામે આવ્યા સંભવિત ઉમેદવારોના નામ, ભાજપ-કોંગ્રેસના આ નેતાઓ રેસમાં
diwali 2024
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર
IND vs NZ
આ શું.. રોહિત શર્મા-ગૌતમ ગંભીર વચ્ચે મતભેદ? જાણો અચાનક કેમ થવા લાગી વાતો
Shankar Chaudhary
ગેનીબેન માટે વટનો સવાલ તો શંકર ચૌધરીનો થશે લિટમસ ટેસ્ટ, રત્નાકરે મોરચો સંભાળ્યો
Cleaning Tips
Cleaning Tips: સોફા પર પડેલા ડાઘ કાઢવાની સૌથી સરળ રીત, ટ્રાય કરો ત્રણમાંથી કોઈ એક
Gold rate
ઓ બાપ રે...સોનાએ આજે તો જબરો મોટો કૂદકો માર્યો, ભાવ જાણીને છાતીના પાટિયા બેસી જશે
Junagadh
ચાર મહિના બાદ જંગલોના રાજાનું વેકેશન પૂર્ણ, આજથી ગીરમાં લોકો કરી શકશે સિંહ દર્શન
Omar Abdullah
ઓમર અબ્દુલ્લાએ લીધા મુખ્યમંત્રી પદના શપથ, સુરિન્દર સિંહ ચૌધરી ડેપ્યુટી CM
Government Programme
સરકારી કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ પાસે કરાવાયું મજૂરી કામ, સ્કૂલનો વીડિયો થયો વાયરલ