हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા
સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા News
રિયા ચક્રવર્તી
સુશાંતના પિતાની રિયા ચક્રવર્તી સાથે WhatsApp Chat વાઈરલ, થયો ચોંકાવનારો ખુલાસો
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પિતા કે કે સિંહની રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદી વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ સામે આવી છે. આ ચેટમાં સુશાંતના પિતા શ્રુતિ મોદીને કહે છે કે 'હું જાણું છું કે સુશાંતનું બધુ કામ અને તેને પણ તુ જુએ છે. તે હાલ કઈ સ્થિતિમાં છે, તે અંગે વાત કરવા માંગતો હતો. સુશાંત સાથે વાત થઈ હતી તો તે કહેતો હતો કે હું ખુબ પરેશાન છું. હવે તમે વિચારો કે એક પિતાને કેટલી ચિંતા થશે તેના માટે. આથી તમારી સાથે વાત કરવા માંગતો હતો. હવે તમે વાત કરતા નથી તો હું મુંબઈ જવા માંગુ છું, ફ્લાઈટની ટિકિટ મોકલાવી દો.'
Aug 11,2020, 9:40 AM IST
Sushant Singh Rajput
Sushant Singh Rajput વિશે શેખર કપૂરે કરી હતી એવી ટ્વિટ, લોકોએ કહ્યું- તમે નામ જણાવો
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) દિગ્દર્શક શેખર કપૂર સાથે ફિલ્મ 'પાની'માં કામ કરવાના હતાં. શેખર કપૂરે આ વાતનો ખુલાસો કર્યો છે. સુશાંત આ ફિલ્મ માટે ખુબ તૈયારી પણ કરી રહ્યાં હતાં પરંતુ કોઈ કારણસર ફિલ્મ અભરાઈએ ચડી ગઈ. આ ફિલ્મને લઈને સુશાંત અને અને શેખર વચ્ચે કલાકો સુધી વાત ચાલતી હતી. ફિલ્મ ન બની શકતા સુશાંત ખુબ દુ:ખી થયા હતાં અને તેઓ શેખરને ફોન કરીને અનેકવાર રડ્યા હતાં. શેખર કપૂરે હવે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી કે ઈન્ડસ્ટ્રીમાં કોના કારણે સુશાંત પરેશાન હતાં. શેખર કપૂરની આ ટ્વિટ બાદ હવે ફેન્સે તેમને કહ્યું છે કે તેઓ તે નામનો ખુલાસો કરે.
Jun 18,2020, 9:28 AM IST
Trending news
Dussehra
દશેરા પહેલા ફાફડા-જલેબીને પણ મોંઘવારી નડી, ભાવમાં થઈ ગયો 125થી 150 રૂપિયાનો વધારો
Hatgad
આબુ, દમણ છોડી હવે ગુજરાતીઓ અહીં જવા કરે છે ભારે પડાપડી! સાપુતારાથી માત્ર 4 કિમી દૂર
Nashik
રાજકોટના અગ્નિવીર જવાનનું ટ્રેનિંગ દરમિયાન થયું મૃત્યુ, દુર્ઘટનાને કારણે થયું નિધન
Tata Group
અદાણી-અંબાણી નહીં નવસારીમાં જન્મેલા આ વ્યક્તિ છે મોટા દાનવીર, 8 લાખ કરોડ કર્યા દાન
health
ડિપ્રેશનને કારણે દર વર્ષે 8 લાખથી વધુ લોકોની મોત, તમે તો નથીને આનો શિકાર?
Vadodara
વડોદરા વધુ એક સગીરા પર વિધર્મી દ્વારા દુષ્કર્મ, પોલીસને નિવેદન આપતા ધ્રુસકે ધ્રુસકે
Business
SEBI: સિક્યોરિટી ટ્રાન્સફર સીધી રોકાણકારોના ખાતામાં કરવાની સમયમર્યાદા લંબાવાઈ
amitabh bachchan
જયા બચ્ચન સાથે લગ્ન કરવા રાજી નહોતા અમિતાભ? આ વ્યક્તિની શરતે બદલી નાખ્યો નિર્ણય
Kutch
એમ્બ્રિયો ટ્રાન્સફરમાં કચ્છ બન્યું કંચન, પહેલીવાર જોડિયા વાછરડી અવતરી, ગુજરાતની પ્રથ
BCCI New Rules
ક્રિકેટના 4 નિયમ બદલાયા! ચાલતી મેચમાં રિટાયર થશો એટલે OUT, બોલ પર થૂંક લગાવ્યું તો..