हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાંદરા
વાંદરા News
Corona vaccine
કોરોના વૈક્સીન: જાનવરોમાંથી નિકળ્યો વાયરસની મદદથી જ બની દવા, ચીનમાં વાંદરા પર ટ્રાયલ
આશરે પાંચ મહિના પહેલા ચીનાના વુહાન ખાતે જાનવરોનાં માર્કેટમાંથી નિકળેલા કોરોના વાયરસ આશરે 2 લાખ લોકોનો જીવ લઇ ચુક્યો છે અને 30 લાખ અન્ય સંક્રમિત છે. તમામ વિવાદો વચ્ચે માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ ચામાચીડીયા દ્વારા આવ્યું છે. અહીં અમેરિકા અને બ્રિટનમાં સ્પષ્ટ રીતે માણસો પર ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે ચીની વૈજ્ઞાનિક પહેલા જાનવરો, ઉંદર અને વાંદરાઓ પર ટ્રાયલ કરી રહ્યા છે અને પછી માણસો પર ચીનથી સમાચાર આવી રહ્યા છે કે, અહીની કંપની સિનોવૈક બાયોટેકે રિસર્ચ વાંદરાઓ પર વૈક્સિનનું ટ્રાયલ કરીને સંક્રમણ અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બીજી તરફ બ્રિટનમાં વિશ્વમાં સૌથી ઝડપી ગતિથિ વૈક્સિન બનાવવામાં જે વાયરસનો ઉપયોગ થઇ રહ્યો છે. તે પણ ઇંસાનોને પૂર્વ કહેનારા ચિમ્પાન્ઝી પાસેથી લેવામાં આવ્યો છે.
Apr 26,2020, 17:29 PM IST
Ahmedabad
અમદાવાદ એરપોર્ટ પર વાંદરા ભગાડવાનો અનોખો પ્રયાસ
અમદાવાદ એરપોર્ટ પર વાંદરાને ભગાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ રીંછ બનીને રનવે પર વાંદરાની પાછળ દોડે છે.
Feb 7,2020, 16:55 PM IST
Ahmedabad
અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યું રીંછ, જુઓ વીડિયો
અમદાવાદ એરપોર્ટ પર વાંદરાને ભગાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ પર આવેલા વાંદરાઓને ભગાડવા માટે રીંછ બનીને વ્યક્તિ રનવે પર અને વાંદરાની પાછળ દોડતો જોવા મળ્યો હતો.
Feb 5,2020, 22:52 PM IST
ભાજપ
ભાજપના નેતા સત્યપાલ સિંહે કહ્યું- 'આપણે સંતોના સંતાન છીએ, વાંદરાના નહીં'
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ સત્યપાલ સિંહે શુક્રવારે માનવાધિકાર સંરક્ષણ (સંશોધન) વિધેયક 2019ના વિરોધને લઈને વિપક્ષની આકરી ટીકા કરતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ક્યારેય માનવાધિકારને લઈને વાત નથી કરાઈ પરંતુ સારા સદાચારી માનવીય ચરિત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે.
Jul 20,2019, 11:03 AM IST
અમદાવાદ
અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં 2,65,874 લોકોને કરડ્યા કૂતરા
મેગાસીટી અમદાવાદમાં રખડતા કૂતરાનો ત્રાસ તો સામાન્ય થઇ ગયો છે. પરંતુ જો તમને એમ જાણવા મળે કે શહેરમાં કૂતરા ઉપરાંત ઉંદર, બકરી, ઘોડા, ઉંટ, અને ભૂંડ દ્વારા પણ માનવીઓને કરડવાના બનાવ પણ મોટી સંખ્યામાં બને છે તો...? આટલુ ઓછુ હોય એમ એએમસીના ચોપડે તો માણસ દ્વારા માણસને પણ કરડવાના ચોંકાવનારા બનાવ નોંધાયા છે. આમ વર્ષ 2010 થી 2018 સુધીમાં વિવિધ પશુઓ દ્વારા કરડવાના કારણે કુલ 18 માનવીઓના મોત થયા હોવાનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે.
Feb 19,2019, 22:56 PM IST
Baghpat
બાગપતમાં વાંદરાઓ પર લાગ્યો હત્યાનો આરોપ, આ રીતે કરી દુર્ઘટના...
મૃતકનાં ભાઇ કૃષ્ણપાલ સિંહ દ્વારા કરાયેલી ફરિયાદ અનુસાર ધર્મપાલ સિંહ હવન માટે લાકડીઓ એકત્ર કરવા માટે ગયા હતા
Oct 20,2018, 16:46 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ