हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બંન્ને પક્ષ
બંન્ને પક્ષ News
LRD Issue
સરકારની LRD મુદ્દે જાહેરાત:સવર્ણ/અનામત બંન્ને વર્ગો નાખુશ, આંદોલન યથાવત્ત
LRD ભરતી મુદ્દે મહિલા ઉમેદવારો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો અંત લાવવા રાજ્ય સરકારે આજે નિર્ણય લીધો છે. આ મુદ્દે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડનાં ચેરમેન વિકાસ સહાય વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નાયબમુખ્યમંત્રી નીતન પટેલની પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે. આ બેઠકબાદ નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજીને જુનો પરિપત્ર આ ભરતીમાં લાગુ નહી પડે તેવું જણાવ્યું હતું. 1 ઓગષ્ટ 2018નાં પરિપત્રની જોગવાઇને ધ્યાને નહી લેવામાં આવે અને જે ઉમેદવારને 62.5 ટકાથી વધારે માર્ક હશે તેનો સમાવેશ આ ભરતીમાં કરવામાં આવશે અને તેનાં માટે સીટો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
Feb 16,2020, 21:32 PM IST
વડતાલ
વડતાલ ગાદીના વિવાદનો આવશે અંત, આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે થશે સમાધાન
છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયની ગાદીના વિવાદનો અંત આવશે. સંપ્રદાયના આગેવાન સંતો અને હરિભક્તો દ્વારા આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સમાધાન થાય તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. અને બંન્ને પક્ષો વચ્ચે સમાધાન માટે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Aug 28,2019, 20:25 PM IST
Trending news
gujarat
યુવા પ્રેમીઓ ચેતજો! આ રીતે આણંદમાં સગીરા મિત્રતામાં અનેકવાર બની હવસનો શિકાર
Ashok Tanwar
ભાજપને મોટો ઝટકો! રાહુલ ગાંધીની હાજરીમાં દિગ્ગજનેતાની કોંગ્રેસમાં ઘરવાપસી
Pavagadh
પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં, હૈયેથી હૈયું...
lifestyle
206 હાડકાઓ માટે ખતરનાક છે આ 5 હેલ્ધી ખોરાક, શરીરમાંથી શોષી લે છે બધું કેલ્શિયમ
Praveen Jayawickrama
આ યુવા ક્રિકેટર પર લાગી ગયો પ્રતિબંધ! ICCએ આ કારણસર કરી કડક કાર્યવાહી
technology
ક્યારે ઉપડશે ભારતની પહેલી એયર ટ્રેન? ફ્રી માં કરો મુસાફરી, જાણો સરકારનો પ્લાન
navratri fast
9 દિવસના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું? શરીરમાં નહીં આવે નબળાઈ!
spiritual
Navratri: નવરાત્રિમાં કયા દિવસે માતાજીને જમાડશો કયો ભોગ? જાણો પ્રસાદીનું મહત્ત્વ
stock market news
લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણ
Navratri 2022
નવરાત્રિમાં કઈ રીતે અખંડ રહે છે માતાજીની જ્યોત? જાણો મહાત્મ્ય અને નિયમો