हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
147/ 2
(21.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જયંતિ ભાનુશાળી હત્યા કેસ
જયંતિ ભાનુશાળી હત્યા કેસ News
Jayanthi Bhanushali Murder Case
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબિલ પટેલના જામીન મંજૂર
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલને હાઇકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટએ છબીલ પટેલના જામીન મંજુર કર્યા છે. શરતોને આધારે હાઇકોર્ટે છબીલ પટેલના જામીન મંજુર કર્યા છે. પૂર્વ એમએલએ છબીલ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. કેસની તપાસમાં સાથ સહકાર આપવાની શરતે હાઇકોર્ટે જામીન મંજુર કર્યા છે.
Feb 3,2020, 21:35 PM IST
જયંતિ ભાનુશાળી હત્યા કેસ
આરોપીની કબૂલાત: 30 લાખ રૂપિયામાં છબીલ પટેલએ આપી હતી હત્યાની સોપારી
30 લાખમાં છબીલ પટેલે સોપારી આપી હોવાનું આરોપીઓએ કેફિયત પોલીસ સમક્ષ વર્ણવી છે. ઉલ્લેખનીય છે બંને શાર્પ શુટરો મૂળ મહારાષ્ટ્રના છે. શાર્પ શૂટર શશીકાંત દાદા કાંબલે ઉર્ફે બીટીયા દાદા અને અશરફ અનવર શેખને છબીલ પટેલે હત્યાની સોપારી રૂપિયા 30 લાખ આપી હતી તેવું હાલની તપાસ સામે આવ્યું છે.
Feb 17,2019, 22:44 PM IST
અજય તોમર
જયંતિ ભાનુશાળીની હત્યા કેવી રીતે થઇ? જાણો હકીકત
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હત્યારાઓ અંગે ખુલાસો કર્યો છે. મનિષા ગોસ્વામી અને છબીલ પટેલની સંડોવણી સામે આવી છે. હત્યાનો તખ્તો પૂનામાં ઘડાયો હતો. હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું પણ ખુલ્યું છે. સીઆઇડી ક્રાઇમના એડીજીપી અજય તોમરે પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી વિગતો જણાવી... વધુ વિગત જાણવા જુઓ વીડિયો
Jan 24,2019, 18:10 PM IST
જયંતિ ભાનુશાળી હત્યા કેસ
જયંતિ ભાનુશાળી હત્યામાં મનિષા છબીલની સંડોવણી...
jayanti bhanushali murder case solved : manisha, chhabil patel involvement જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હત્યારાઓ અંગે ખુલાસો કર્યો છે. મનિષા ગોસ્વામી અને છબીલ પટેલની સંડોવણી સામે આવી છે. હત્યાનો તખ્તો પૂનામાં ઘડાયો હતો. હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું પણ ખુલ્યું છે. વધુ વિગત જાણવા જુઓ વીડિયો
Jan 24,2019, 18:05 PM IST
મનીષા ગોસ્વામી
જયંતિ ભાનુશાળીની હત્યા મનિષાએ કરી?
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસની તપાસની ઘમઘમાટ ચાલી રહ્યો છે. હત્યા કોણે કરી મોટો સવાલ ઉભો થયો છે. પોલીસ દ્વારા તપાસનો ધમધાટ ચાલી રહ્યા છે. જેમાં પોલીસને હત્યાનાને લઇને મહત્વની કડીઓ હાથ સાંપડી છે. મનીષા ગોસ્વામી સામે શંકાની સોય તકાયેલી છે
Jan 24,2019, 16:35 PM IST
જયંતિ ભાનુશાળી હત્યા કેસ
જયંતિ ભાનુશાળી હત્યા કોણે કરી? થશે ખુલાસો
jayanti bhanushali murder case : police give big detail in today press conference
Jan 24,2019, 16:30 PM IST
જયંતિ ભાનુશાળી હત્યા
જયંતિ ભાનુશાળી હત્યા મામલે મોટો ઘટસ્ફોટ, મોતની 10 મિનિટ પહેલા શું થયું હતુ
ભાજપના દિગ્ગજ નેતા તરીકે જેમની ગણતરી થતી હતી અને કચ્છના રાજકારણના ખેરખા ગણાતા જયંત ભાનુશાળીની હત્યાથી ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે.
Jan 9,2019, 13:13 PM IST
Trending news
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
Punjab
હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAP મંત્રી
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન