हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
139/ 2
(20.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગણેશ સ્થાપના
ગણેશ સ્થાપના News
Ganesh Sthapana Direction
આ દિશામાં કરશો ગણેશ સ્થાપના તો ઘરમાં થશે ધનવર્ષા! પણ ભારે પડી શકે છે એક ભૂલ
Ganesh Mahotsav: ગણશ મહોત્વ આવી ગયો છે. બાપ્પાનું આગમન થઈ રહ્યું છે. ત્યારે કઈ દિશામાં ગણેશની સ્થાપના કરવી એ પણ ખુબ અગત્યનું છે. ગણેશ સ્થાપનના કેટલાંક નિયમો પણ ખાસ જાણી લેવા જોઈએ...
Sep 6,2024, 15:47 PM IST
ganesh Chaturthi 2024
ગણેશ ચતુર્થી પર પહેલીવાર ઘરે પધરાવતા હોય ગણપતિ તો નોંધી લો ગણેશ સ્થાપનાની વિધિ
Ganesh Chaturthi 2024: કહેવાય છે કે ગણેશ ચતુર્થીથી ભગવાન ગણેશ ધરતી પર અવતરિત થાય છે. આ સમય દરમિયાન ભક્તો ધામધૂમથી ગણપતિજીની સ્થાપના કરી તેમની પૂજા અર્ચના કરે છે.
Sep 6,2024, 10:11 AM IST
Ganesha Chaturthi
એક એવા ગણેશભક્ત જેઓ 54 વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે પરંતુ વિસર્જન કરતા નથી, જાણો
ઉમેશ પટેલ વલસાડ: વલસાડ શહેરમાં રહેતા એક અનોખા ગણેશજીના ભક્ત જે છેલ્લા 54 વર્ષ થી પોતાના ઘરે ગણેજીની સ્થાપના તો કરે છે, પરંતુ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતા નથી. 54 વર્ષથી વિવિધ વસ્તુઓમાંથી બનાવવામાં આવેલી અનોખી ગણેશજીની પ્રતિમાનું ઘરે કરે પૂજન છે. સાથે 200 વર્ષ જૂની ગણેશજીની પ્રતિમા પણ ઘરે સ્થાપના કરાઈ છે.
Sep 22,2023, 16:33 PM IST
ગણેશ ચતુર્થી
તમે કલ્પના પણ નહિ કરી શકો કે ભારતમાં પૂજાય છે બાપ્પાનું સ્ત્રીરૂપ
વિનાયિકીની સૌથી જૂની ટેરાકોટાની મૂર્તિ પહેલી શતાબ્દી ઈસા પૂર્વ રાજસ્થાનના રાયગઢમાં મળી આવી હતી
Aug 23,2020, 9:19 AM IST
ગણેશ ચતુર્થી
સુરતના આ ડામયંડ ગણેશની ખ્યાતિ વિદેશ સુધી પહોંચી છે, તેની તસવીર રાખનારાનું નસીબ ચમકે
સુરતના ડાયમંડ ઉદ્યોગકાર કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના આજે પોતાના ઘરઆંગણે કરી છે
Aug 22,2020, 13:39 PM IST
ગણેશ ચતુર્થી
CM રૂપાણીએ તદ્દન નવા વિચાર સાથે પોતાના ઘરમાં ગણપતિ સ્થાપના કરી
સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ સૌને અપીલ કરી
Aug 22,2020, 11:23 AM IST
ગણેશ ચતુર્થી
પાંચ અલગ-અલગ મુહૂર્તમાં આજે ગણપતિ સ્થાપના કરી શકાશે, ગુજરાતીઓએ ઘરમાં જ પરંપરા જાળવી
ગણેશ પુરાણ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ દુંદાળા દેવ ગણેશજીનો જન્મ થયો હતો. આ તિથિએ ગણેશ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આજના દિવસે ગણેશ સ્થાપનાથી જ ગણેશોત્સવની શરૂઆત થાય છે અને 10 દિવસ સુધી ચાલે છે
Aug 22,2020, 8:47 AM IST
ગણેશ વિસર્જન
Zee 24 કલાકના ગણેશજી વિદાય, વીડિયોમાં જુઓ મયુર વાકાણીએ આપ્યો શું સંદેશો
આજે દસ દિવસનો આતિથ્ય માણ્યા પછી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. દેશભરમાં વાજતે-ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ઝી 24 કલાકની ઓફિસમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી તેનું વિસર્જન કરવામાં આવશે. આ પ્રસંગે તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકાર મયુર વાકાણી ઉર્ફે સુંદરમામાએ હાજરી આપી હતી અને ઇકો ફ્રેંડલી ગણપતિ અને વિસર્જન વિશે વાત કરી હતી.
Sep 12,2019, 13:32 PM IST
Locals
VIDEO: કોણે કરાવ્યા ગાય અને બળદના લગ્ન?
રાજસ્થાનના ડુંગરપુરમાં ગાય અને બળદના લગ્નનો વીડિયો વાયરલ થયો છે. લગ્ન માટે ગણેશ સ્થાપના, પીઠી, જમણવાર સહિતની રસમો કરાઈ. મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ લગ્ન કરાવ્યા.
Sep 7,2019, 17:55 PM IST
વડોદરા
વડોદરાવાસીઓએ ગણેશ સ્થાપનાની સાથે આપ્યો ખૂબ સુંદર મેસેજ, જુઓ Pics...
ભારે તાંકઝામ અને લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ પંડાલમાં કદાવર શ્રીજીની આકર્ષક મૂર્તિઓ વચ્ચે શહેરમાં એક બે ઠેકાણે ઓછા ખર્ચે સમાજને ઉપયોગી એવી વિવિધ થીમ પર આધારિત શ્રીજીની સ્થાપના પણ કરવામાં આવી છે
Sep 5,2019, 12:07 PM IST
ગણેશ વિસર્જન
અનોખું વિસર્જન: બાયડમાં ગણેશ વિસર્જનયાત્રામાં 111 ફૂટ લાંબો તિરંગો પણ લહેર
અરવલ્લી જીલ્લાના બાયડમાં ગણેશ વિસર્જન યાત્રામાં અનોખો દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો. ભગવાન ગણેશની વિસર્જન યાત્રામાં 111 ફૂટ લાંબા તિરંગા સાથે પુલવામામાંના શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
Sep 4,2019, 20:44 PM IST
ગણપતિ વિસર્જન
ગણેશ વિસર્જનનું સાચું મુહૂર્ત અને વિધિ જરૂર જાણી લેજો, આવતીકાલે કામ આવશે
ગણેશ ચતુર્થીના 10 દિવસ બાદ એટલે કે 11મા દિવસે અનંત ચતુર્થી આવે છે. ત્યારે ગણેશ વિસર્જન સાથે જોડાયેલી કેટલીક માહિતી અને વિસર્જનનું મુહૂર્ત તમને જરૂર કામમાં આવી શકે છે.
Sep 22,2018, 11:25 AM IST
ગણેશ સ્થાપના
ભુજમાં 21 ફૂટ ઊંચી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન
શહેરના ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આ મૂર્તિ ઘાસ, વાંસ અને માટીના મિશ્રણથી બનાવવામાં આવી છે, સમુદ્રમાં 5-6 કિમી ઊંડે જઈને વિસર્જન કરવામાં આવશે
Sep 13,2018, 21:00 PM IST
Trending news
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
Punjab
હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAP મંત્રી
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન