આ દિવસે રિલીઝ થશે સુશાંતની છેલ્લી ફિલ્મ 'Dil Bechara'નું ટ્રેલર

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાતના સમાચારથી બોલિવુ઼ડ સ્ટાર્સ સહિત તેના ચાહકોને શોક લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેમના માટે ન્યાની માગ કરી રહ્યાં છે. આટલા દિવસોમાં એકપણ પળ માટે તેના ચાહકોના દિલથી તે અલગ થયા નથી. એવામાં સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની રિલીઝ ડેટ જ્યારે આમે આવી છે. ત્યારે આ ફિલ્મને લઇને લોકો સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરી રહ્યાં છે.
આ દિવસે રિલીઝ થશે સુશાંતની છેલ્લી ફિલ્મ 'Dil Bechara'નું ટ્રેલર

નવી દિલ્હી: એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાતના સમાચારથી બોલિવુ઼ડ સ્ટાર્સ સહિત તેના ચાહકોને શોક લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેમના માટે ન્યાની માગ કરી રહ્યાં છે. આટલા દિવસોમાં એકપણ પળ માટે તેના ચાહકોના દિલથી તે અલગ થયા નથી. એવામાં સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની રિલીઝ ડેટ જ્યારે આમે આવી છે. ત્યારે આ ફિલ્મને લઇને લોકો સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરી રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે, સુશાંત ફિલ્મ કાસ્ટિંગ ડાયરેક્ટથી ફિલ્મ ડાયરેક્ટર બનેલા મુકેશ છાબડાની ફિલ્મ દિલ બેચારામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની ઓપોઝિટ સંજના સાંધીને કાસ્ટ કરવામાં આવી છે. જે આગામી મહિનાની 24 તારીખે રિલીઝ થઈ જશે. આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવશે અને આ ફિલ્મને જોવા માટે કોઇપણ પ્રકારનું સબ્સક્રિપ્શનની જરૂરીયાત રહેશે નહીં. આ ફિલ્મ તમામ લોકોને મફતમાં જોવા મળી જશે.

A post shared by Taran Adarsh (@taranadarsh) on

ત્યારે, આ સોમવાર (6 જુલાઇ)ના ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે. આ વાતની જાણકારી ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. તેમણે ફિલ્મના એક નવ પોસ્ટરને શેર કરતા લખ્યું છે કે, ફિલ્મમાં શૈફ અલી ખાન એક સ્પેશિયલ રોલમાં જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news