સુરત વરાછા બજારમાં વેપારીઓએ બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલી આપી

સુરત વરાછા મીની બજારમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ એસોસિએશને સ્વૈચ્છિક બંધ પાળીને શોકસભાનું આયોજન કર્યું. સભામાં હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. મૃતકની આત્માને શાંતિ મળે તે માટે શોકસભાનું આયોજન કરાયું હતું.

Trending news