ઈન્ડીયન પેરા મિલિટરી ફોર્સના 500 જેટલા જવાનોએ પોરબંદરથી દિલ્લી સુધી સાયકલ યાત્રાની કરી શરૂઆત

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે ઈન્ડીયન પેરા મિલિટરી ફોર્સના 500 જેટલા જવાનો ચાર રાજ્યોમાંથી પસાર થઈને બીજી ઓક્ટબરે સાયકલ યાત્રા કરી દિલ્લી પહોંચશે.

Trending news