ભક્તિ સંગમ: જાણો ધોળકા નજીક આવેલા ગણપતિનું કેવું છે મહત્વ

હાલમાં ગણેશ ચતુર્થીનો પાવન અવસર ચાલી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરે ગણેશજીની આરાધના કરે છે. આ તહેવારમાં જો તમે કોઈ મંદિરની મુલાકાત લેવા ઈચ્છો છો તો તમે અમદાવાદની નજીકમાં આવેલા આ ગણેશ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી શકો છો.

Trending news