અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી, દટાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરાઈ

અમદાવાદના (Ahmedabad) અમરાઇવાડી (Amaraiwadi) વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન (3 Storey House) ધરાશાયી (Collapse) થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ ર્દુઘટનામાં 10 જેટલા (10 Injured) લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનાને પગલે ફાયર (Fire) સહિતની ટીમો આવી પહોંચી છે અને રાહત બચાવની કામગીરી (rescue operation) હાથ ધરવામાં આવી છે.

Trending news