हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંકટ
સંકટ News
Agriculture News
મોંઘી થશે ચા! ચા ઉદ્યોગ પર મોટું સંકટ, વેપારીઓએ સરકાર પાસે માંગી મદદ
DARJEELING TEA AGRICULTURE: ચા ના રસિયાઓ માટે માઠા સમાચાર છે. ચા નો ઉદ્યોગ અને ખાસ કરીને ચા ની ખેતી કરતા ખેડૂતોને થઈ રહ્યું છે મોટું નુકસાન. તેની સીધી અસર ચા ના ભાવ પર પણ પડશે. એવું પણ બની શકે છે કે, અત્યાર છે એના કરતા 3 ગણો થઈ જાય ચા નો ભાવ. જાણો શું છે કારણ....
May 13,2024, 11:30 AM IST
મહારાષ્ટ્ર
અમદાવાદ-મુંબઇ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેન પર સંકટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ના ડ્રીમ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર આવ્યાં છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન (Bullet Train) પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. સામનાના સંપાદક સંજય રાઉતને આપેલા ઈન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 'મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક રીતે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર માટે શક્ય નથી. ઉપરથી કેન્દ્ર સરકાર પાસેથી પુરતો સહયોગ મળતો નથી'.
Feb 4,2020, 13:02 PM IST
Bullet train
ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતા નીતિન પટેલ બોલ્યા, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત
પીએમ મોદી (Narendra Modi) ના અતિ મહત્વના એવા ડ્રીમ પ્રોજેક્ટ પર મહારાષ્ટ્ર સરકારે બ્રેક મારી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train) માટે આર્થિક સંકટનું કારણ ધરતા ખળભળાટ શરૂ થયો છે. આ અંગે સામનામાં લખેલા લેખમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું કે 'મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક રીતે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર માટે શક્ય નથી. ઉપરથી કેન્દ્ર સરકાર પાસેથી પુરતો સહયોગ મળતો નથી.’ ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે, આ પ્રોજેક્ટ આગળ ચાલે તેમાં ગુજરાત અને મહારાષ્ટ્રનું હિત છે.
Feb 4,2020, 12:44 PM IST
મહારાષ્ટ્ર
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પર ઠાકરેએ લગાવી જબરદસ્ત બ્રેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ના ડ્રીમ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર આવ્યાં છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન (Bullet Train) પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. સામનાના સંપાદક સંજય રાઉતને આપેલા ઈન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
Feb 4,2020, 10:24 AM IST
Rainfalls
સાપુતારામાં વહેલી સવારે પડ્યો વરસાદ, ખેડૂતોના માથે વધ્યું સંકટ
ગિરિમથક સાપુતારામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારે વરસાદી છાંટા પડયા હતા. માર્ગો વરસાદી છાંટાથી પલળ્યા હતા. તો બીજી તરફ વરસાદી છાંટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
Dec 25,2019, 12:04 PM IST
કુમારસ્વામી
કર્ણાટક સરકાર પર ઘેરાયું સંકટ, કોંગ્રેસના તમામ મંત્રીઓએ આપ્યું રાજીનામું
કર્ણાટક : સરકાર તૂટતી બચાવવા કોંગ્રેસનો અંતિમ પ્રયાસ, કાલે કુમારસ્વામી રાજીનામું આપી શકે છેઃ સૂત્ર-
Jul 8,2019, 13:50 PM IST
દ્વારાકા
દ્વારકા: ઓખાથી બેટદ્વારકા જતી ફેરી બોટ અચોક્કસ મુદત સુધી બંધ
રાજ્યમાં વધી રહેલા ‘વાયુ’ વાવાઝાડોના સંકટને કારણે દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા તાકીદની એક બેઠક બોલાવવામાં આવી હતી. ફેરી બોટ સર્વિસ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા બપોરે તાકીદની બેઠક બોલાવવામાં આવી છે.
Jun 11,2019, 19:46 PM IST
વીજકંપની
શું 15 દિવસ પછી નહીં મળે વીજળી ?
દેવામાં ડૂબેલી જિંદલ, જેપી પાવર વેન્ચર, પ્રયાગરાજ પાવર, ઝબુઆ પાવનર અને કેએસકે મહાનંદી સહિત 34 વીજકંપનીઓ માટે RBIએ જે ડેડલાઇન સેટ કરી હતી એ 27 ઓગસ્ટે પૂરી થઈ ગઈ છે
Aug 28,2018, 12:20 PM IST
Trending news
technology
ક્યારે ઉપડશે ભારતની પહેલી એયર ટ્રેન? ફ્રી માં કરો મુસાફરી, જાણો સરકારનો પ્લાન
navratri fast
9 દિવસના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું? શરીરમાં નહીં આવે નબળાઈ!
spiritual
Navratri: નવરાત્રિમાં કયા દિવસે માતાજીને જમાડશો કયો ભોગ? જાણો પ્રસાદીનું મહત્ત્વ
stock market news
લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણ
Navratri 2022
નવરાત્રિમાં કઈ રીતે અખંડ રહે છે માતાજીની જ્યોત? જાણો મહાત્મ્ય અને નિયમો
gold loan
Gold Loan: ધનાધન ગોલ્ડ લોન લઈ રહ્યા છે ભારતીય, જાણો કેમ ટેન્શનમાં આવી ગઈ RBI
Israel Iran War
ઈઝરાયેલ-ઈરાન વિશે સાચી પડી ભવિષ્યવાણી? 'હજુ સૌથી ખરાબ સમય આવવાનો બાકી'
Bhadra Rajyog
સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, બે રાજયોગના કારણે દિવાળી પહેલા થશે મોટો ધનલાભ
Ambaji Temple
અંબાજીમાં નવરાત્રિએ ઉગાડાતા જવેરાનું છે રહસ્ય! દુર્ગાષ્ટમીએ થશે આગામી વર્ષનો વરતારો
apple
Apple: સફરજન ખાવામાં ન કરવી આ ભુલ, શરીરને થશે ગંભીર નુકસાન