हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈન્દ્રનીલ રાજ્યગુરુ
ઈન્દ્રનીલ રાજ્યગુરુ News
Gujarat politics
જ્યાં સુધી ગુજરાતથી ભાજપની સરકાર નહીં જાય, ત્યાં વાળ નહીં કપાવું... નેતાની પ્રતિજ્ઞા
Indranil Rajguru Oath : બનાસકાંઠામાં ગેનીબહેનના સન્માન સમારોહમાં રાજકોટ કોંગ્રેસના આગેવાન ઈન્દ્રનીલ રાજગુરુએ લીધી પ્રતિજ્ઞા, કહ્યું-ગુજરાતમાંથી ભાજપની સરકાર નહીં જાય ત્યાં સુધી હું મારા વાળ નહીં કપાવું
Aug 25,2024, 11:56 AM IST
gujarat news
ગાંધીજી અંગે અપમાનિત નિવેદન બાદ ઈન્દ્રનીલે કહ્યું ઈતિહાસમાં લખાયેલાં છે આ શબ્દો
Loksaha Election 2024: રાહુલ ગાંધીની સરખાણી કરવા જતા રાજકોટના કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યું મહાત્માગાંધીનું અપમાન કર્યું. બાપુના અપમાન બાદ હવે ઈન્દ્રનીલે કહ્યું આ મારા શબ્દો નથી, એ તો ચોપડીમાં લખેલું હતું.
May 3,2024, 13:20 PM IST
gujarat
ઈન્દ્રનીલ રાજ્યગુરુનો AAP પર આરોપ, 'બે CM પ્રાઈવેટ પ્લેનમાં રૂપિયા લઈને આવે છે'
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટી પર કોંગ્રેસે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, AAPના ઉમેદવારોની યાદી કમલમમાંથી આવે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ નક્કી કરે છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP પર મોટો આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે.
Nov 5,2022, 14:30 PM IST
રાજકોટનું રાજકારણ
ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી, આવતીકાલે ફરીથી કોંગ્રેસમાં જોડાશે
રાજકોટ મનપાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે
Aug 20,2020, 15:12 PM IST
રાજકોટ
રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય જે રિસોર્ટમાં રોકાયા તેના સામે ફરિયાદ, અમિત ચાવડાએ આપ્
પોતાના ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલથી ઝોનવાઈઝ બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેમાં સૌરાષ્ટ્રના 19 ધારાસભ્યો રાજકોટની નીલસિટી રિસોર્ટમાં એકઠા થયા હતા. ત્યારે લોકડાઉનના ભંગને પગલે નીલસિટી રિસોર્ટના માલિક, મેનેજર વિરુદ્ધ જાહેરનામાની ફરિયાદ કરવામાં આવી છે. લોકડાઉનમાં હજી આવતીકાલથ રેસ્ટોરન્ટ્સ અને હોટલ ખૂલવાના છે. તેઓને ખોલવાના હજી સુધી પરમિશન મળી નથી. આવામાં રિસોર્સ સામે કલમ 188 અને 135 મુજબ રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નીલસિટી રિસોર્ટના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરૂ છે. ત્યારે આ ફરિયાદને પગલે કોંગ્રેસ તરફથી આજે રિએક્શન સામે આવ્યું છે.
Jun 7,2020, 12:46 PM IST
રાજકોટ
રાજકોટના રાજકારણમાં ઉથલપાથલ: રાજભા ઝાલા AAPમાં જોડાશે, ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી
રાજકોટના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાવવાના છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
Mar 2,2020, 12:54 PM IST
Trending news
Business News
લાંબા સમય બાદ સરકારે આપી ગજબની ખુશખબરી, દિવાળી પહેલા રાશનકાર્ડ ધારકોને બલ્લે બલ્લે!
amul
અમૂલે છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કર્યું, નવું પાઉચ આ ભાવે વેચાશે
best offer on iphone 13
અરે ગજબ! iPhone હવે મળી રહ્યો છે માત્ર 40,249 રૂપિયામાં, ખરીદવાની છે સૌથી બેસ્ટ તક
Government Job
ગુજરાતમાં સરકારી ભરતીની નવી જાહેરાત, આ વિભાગમાં 3517 ખાલી પડેલી જગ્યાઓ ભરાશે
Ahmedabad
અમદાવાદના પ્રખ્યાત મંડળી ગરબામાં થયું ફાયરિંગ, બે જૂથ વચ્ચે બબાલ બાદ મારામારી થઈ
bihar
મોટો નિર્ણય! સરકારી સ્કૂલોમાં જીન્સ-ટી શર્ટ પર પ્રતિબંધ, Reels બનાવશો તો પણ ગયા!
Navratri 2024
ગુજરાતનો સૌથી મોંઘો ગરબો, કરોડોના સોનાના આભૂષણો પહેરીને આહિર સમાજની દીકરીઓ ગરબે ઘૂમી
ratan tata successor
કોણ હશે ટાટાનું આગામી 'રતન'? 3800 કરોડના સામ્રાજ્યનુ કોણ બનશે વારસ, આ 3 નામ સૌથી આગળ
Rajasthan Congo fever
રાજસ્થાનમાં જીવલેણ રોગની એન્ટ્રી; 51 વર્ષીય મહિલાનુ મોત, સામે આવ્યું અમદાવાદ કનેક્શન
Busienss
એક નહીં 4-4 વાર પ્રેમ થયો છતાં પણ કેમ કુંવારા રહ્યા ઉદ્યોગ જગતના બાદશાહ રતન ટાટા