हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
religion change
Religion change News
religion change
ચેટિંગ દ્વારા ધર્માંતરણના રેકેટનો ખુલાસો, મહિનામાં દર્શ સક્સેના બની ગયો રેહાન અંસારી
હવે તેને રેહાન અંસાની નામ આપવામાં આવ્યું છે. તમને આશ્વર્ય થશે કે ફક્ત ચેટિંગ દ્વારા જ ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો છે.
Jun 26,2021, 6:48 AM IST
ગાંધીજી
ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની થઈ હતી ઓફર, ત્યારે આપ્યો હતો આ જવાબ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાના બ્રિટન અને દક્ષિણ આફ્રિકા મુસાફરી દરમિયાન અનેક ખ્રિસ્તીઓના સંપર્કમાં આવ્યા હતા. ભારત પરત ફર્યા બાદ આઝાદીની લડાઈના દિવસોમાં દેશ-દુનિયાભરમાં તેમના ખ્રિસ્તી મિત્રો રહ્યા હતા. આ તમામમાંથી એક મિત્રએ તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા આગ્રહ કર્યો હતો. પરંતુ અપ્રત્યક્ષ રીતે.... આ આગ્રહને ગાંધીજીએ નકારી કાઢ્યો હતો. આજનો દિવસ ક્રિસમસ દિવસ તરીકે ઉજવાય છે. પશ્ચિમ સમાજમાં આ દિવસ બહુ જ ખાસ હોય છે. આ પ્રસંગે એક એવી રસપ્રદ વાત કરવી જરૂરી બને છે, જે મહાત્માં ગાધીના ધર્મ પરિવર્તનની બાબત સાથે જોડાયેલી છે.
Dec 25,2019, 15:27 PM IST
વડોદરા
ધર્મ પરિવર્તન કરાવવા સગીરાનું બ્રેઇનવોશ કરી વિધર્મી યુવકે આચર્યું દુષ્કર્મ
વડોદરામાં આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. શહેર વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવવા માટે ધોરણ 10ની વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Jun 23,2019, 13:58 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાન નમ્યું, હિન્દુ છોકરીઓને ધર્મ પરિવર્તન કરાવનાર મૌલવીની ધરપકડ
પાકિસ્તાનમાં બે માઇનોર હિન્દુ છોકરીઓને કથિત રીતથી નિકાહ કરાવનાર મૌલવીની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. સમાચારો અનુસાર આ માઇનોર હિન્દુ છોકરીઓનું અપહરણ કર્યા બાદ જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું.
Mar 25,2019, 10:25 AM IST
હિન્દુ ધર્મ
સુરત: 432 લોકોએ હિન્દુ ધર્મ છોડી કાયદેસર રીતે કર્યો બૌધ ધર્મનો અંગીકાર
સુરતમાં શનિવારે હિન્દુ ધર્મ છોડીને કાયદેસર રીતે 432 લોકોએ બોધ્ધ ધર્મ અંગીકાર કર્યો હોવાની ઘટના બની હતી. થોડા વર્ષો આગાઉ 500 લોકોએ ધર્મપરિવર્તન અંગે સુરત જીલ્લા કલેકટરને અરજી કરી હતી, જે અરજી સરકારે સ્વિકારતા તામમ લોકોએ ધર્મપરિવર્તન અંગેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
Jan 19,2019, 21:28 PM IST
Trending news
dussehra 2024
દશેરા પર કેટલા દીવા પ્રગટાવવા મનાય છે શુભ? જાણો યોગ્ય નિયમ, દિશા અને સમય
indian army TES recruitment
Indian Army: ઈન્ડિયન આર્મીમાં 12 પાસ યુવક-યુવતીઓને ફટાફટ અરજીઓ કરો, વાંચી લો સંપૂર્ણ
onion peels
બેકાર સમજીને ફેંકતા નહીં ડુંગળીના ફોતરા! આ રીતે ઉપયોગ કરીને મેળવી શકો છો અનેક ફાયદા
gangrape
સુરત ગેંગરેપ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાત છોડીને ભાગવાની ફિકારમાં હતો
Rohit Sharma
ગંભીર સામે મોટું ધર્મસંક્ટ! AUS માં કોણ કરશે રોહિતના સ્થાને ઓપનિંગ? આ છે 3 દાવેદાર
mukesh ambani
Jioની દિવાળી ધમાકા Offer! એક વર્ષ સુધી ફ્રીમાં મળશે આ સુવિધા, સાંભળીને ઉછળી પડશો
અંબાલાલની આગાહી
ગુજરાતથી કેરળ સુધી આજે થઈ જશે પાણી-પાણી! જાણો દિલ્હી સહિત દેશભરમાં કેવું રહેશે મોસમ
Karni Mata Temple
દેશનું અનોખું મંદિર...જ્યાં માતાજીની સાથે ઉંદરની પણ થાય છે પૂજા, પગ ઢસડીને જવું પડે
Ratan Tata
એક યુગનો અંત....પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા
Relationship Tips
મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે કેમ આકર્ષણ અનુભવે છે પુરુષો? ચોંકાવનારા છે આ 7 કારણ