हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ramleela Maidan
Ramleela maidan News
Ghaziabad
રાઈડમાં બેસતા પહેલા આ Video અચૂક જોઈ લેજો...અકસ્માતમાં 4 લોકો ઘાયલ
Watch Video: ગાઝિયાબાદના ઘંટાઘર સ્થિત રામલીલા મેદાનમાં મોડી રાતે એક રાઈડ અકસ્માત થતા ચાર લોકો ઘાયલ થયા છે. અકસ્માત સર્જાતા મેળામાં ભાગદોડ મચી ગઈ હતી. ડો.એસપી સિંહની નિગરાણીમાં હાલ 3 લોકો સારવાર હેઠળ છે. અફરાતફરી મચી જતા ઘટનાસ્થળે પહોચેલી પોલીસે ઘાયલોને એમએમજી હોસ્પિટલમાં ખસેડ્યા.
Oct 1,2022, 16:32 PM IST
narendra modi
મુસલમાનોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત અફવા છે, દેશમાં છે જ નહીં: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના રામલીલા મેદાનમાં આજે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા વિરોધી પક્ષોને બરાબર આડે હાથ લીધા. તેમણે દેશવાસીઓને ખાસ કરીને મુસલમાનોની સામે નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને NRCને લઈને હકીકત રજુ કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાથી અર્બન નક્સલી એનઆરસી પર દેશના મુસલમાનોને ડિટેન્શન સેન્ટરનો ડર બતાવી રહ્યાં છે. જ્યારે તેમની સરકાર બન્યા બાદથી આજ સુધી એનઆરસી શબ્દની ચર્ચા સુદ્ધા થઈ નથી. તેમણે કહ્યું કે ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત તો દૂર રહી...દેશમાં ક્યાંય ડિટેન્શન સેન્ટર પણ નથી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ વોટ બેંક માટે ભાગલાની રાજનીતિ કરતી આવી છે. તે સત્તાથી દૂર છે તો તેણે વળી પાછું ભાગલા પાડવાનું પોતાનું જૂનું હથિયાર બહાર કાઢ્યું છે.
Dec 22,2019, 18:55 PM IST
narendra modi
CAA અને NRC પર PM મોદીએ કર્યાં 10 મહત્વના ખુલાસા, ખાસ જાણો
રામલીલા મેદાનમાં આયોજિત ભાજપ (BJP) ની ધન્યવાદ રેલીમાં પીએમ મોદીએ એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદાને લઈને અનેક મહત્વની વાતો કરી.
Dec 22,2019, 16:31 PM IST
narendra modi
મુસ્લિમોને 'ડિટેન્શન સેન્ટર'ના નામે ડરાવવામાં આવી રહ્યાં છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના રામલીલા મેદાનમાં આજે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા વિરોધી પક્ષોને બરાબર આડે હાથ લીધા. તેમણે દેશવાસીઓને ખાસ કરીને મુસલમાનોની સામે નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને NRCને લઈને હકીકત રજુ કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાથી અર્બન નક્સલી એનઆરસી પર દેશના મુસલમાનોને ડિટેન્શન સેન્ટરનો ડર બતાવી રહ્યાં છે. જ્યારે તેમની સરકાર બન્યા બાદથી આજ સુધી એનઆરસી શબ્દની ચર્ચા સુદ્ધા થઈ નથી. તેમણે કહ્યું કે ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત તો દૂર રહી...દેશમાં ક્યાંય ડિટેન્શન સેન્ટર પણ નથી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ વોટ બેંક માટે ભાગલાની રાજનીતિ કરતી આવી છે. તે સત્તાથી દૂર છે તો તેણે વળી પાછું ભાગલા પાડવાનું પોતાનું જૂનું હથિયાર બહાર કાઢ્યું છે.
Dec 22,2019, 16:12 PM IST
narendra modi
LIVE: અમે 'બધાનો સાથ, બધાનો વિકાસ અને બધાનો વિશ્વાસ' મંત્રને સમર્પિત છીએ
દિલ્હીમાં અનાધિકૃત કોલોનીઓને નિયમિત કરવાના નિર્ણય પર આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ. દિલ્હી પ્રદેશ ભાજપે દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માટે આ રેલીનું આયોજન કર્યું હતું.
Dec 22,2019, 16:02 PM IST
bjp
મહાગઠબંધનના શક્તિ પ્રદર્શન બાદ આજે રામલીલા મેદાનમાં ભાજપનું શક્તિ પ્રદર્શન
યુવા વિજય સંકલ્પ મહારેલીને મધ્યપ્રદેશના સતત ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણ સંબોધિત કરશે
Jan 20,2019, 9:48 AM IST
Delhi
ભાજપે મેદાનનું નામ તો બદલ્યું હવે PM પદના ઉમેદવારનું નામ પણ બદલો: કેજરીવાલ
દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનનું નામ અટલ બિહારી વાજપેયીનું નામ રાખવાના પ્રસ્તાવ અંગે મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપને વડાપ્રધાનનું નામ બદલવા માટેની સલાહ આપી
Aug 25,2018, 22:37 PM IST
Trending news
Government Job
ગુજરાતમાં સરકારી ભરતીની નવી જાહેરાત, આ વિભાગમાં 3517 ખાલી પડેલી જગ્યાઓ ભરાશે
Ahmedabad
અમદાવાદના પ્રખ્યાત મંડળી ગરબામાં થયું ફાયરિંગ, બે જૂથ વચ્ચે બબાલ બાદ મારામારી થઈ
bihar
મોટો નિર્ણય! સરકારી સ્કૂલોમાં જીન્સ-ટી શર્ટ પર પ્રતિબંધ, Reels બનાવશો તો પણ ગયા!
Navratri 2024
ગુજરાતનો સૌથી મોંઘો ગરબો, કરોડોના સોનાના આભૂષણો પહેરીને આહિર સમાજની દીકરીઓ ગરબે ઘૂમી
ratan tata successor
કોણ હશે ટાટાનું આગામી 'રતન'? 3800 કરોડના સામ્રાજ્યનુ કોણ બનશે વારસ, આ 3 નામ સૌથી આગળ
Rajasthan Congo fever
રાજસ્થાનમાં જીવલેણ રોગની એન્ટ્રી; 51 વર્ષીય મહિલાનુ મોત, સામે આવ્યું અમદાવાદ કનેક્શન
Busienss
એક નહીં 4-4 વાર પ્રેમ થયો છતાં પણ કેમ કુંવારા રહ્યા ઉદ્યોગ જગતના બાદશાહ રતન ટાટા
shukra gochar 2024
3 દિવસ બાદ શુક્રનું ગોચર આ રાશિઓ માટે છે બિલકુલ અશુભ! મળી શકે છે ખરાબ સમાચાર
Ratan Tata
રતન ટાટાના સોશિયલ મીડિયા પર છેલ્લા શબ્દો...વાંચીને આંખો ભીની થઈ જશે
Ratan Tata
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, એક યુગનો અંત