हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
142/ 6
(19.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Padma Shri Awards
Padma shri awards News
Ravichandran Ashwin
પદ્મ શ્રીથી સન્માનિત થયો ટીમ ઈન્ડિયાનો આ ખુંખાર બોલર,હોકીના દિગ્ગજને મળ્યો પદ્મ ભૂષણ
Padma Awards: ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતીય રમતગમતના ઘણા દિગ્ગજ લોકોના નામ સામેલ છે. ભૂતપૂર્વ મહાન ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિનને પદ્મશ્રી અને મહાન ગોલકીપર પીઆર શ્રીજેશને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
Jan 25,2025, 23:53 PM IST
પદ્મશ્રી
અનેક અંધ યુવતીઓના જીવનમાં ઉજાશ પાથરનાર મુક્તાબેનને પદ્મશ્રી
ગુજરાતની બાહોશ મહિલાને ગઈકાલે પદ્મશ્રી જેવા સન્માનની જાહેરાત થઈ છે. મુક્તાબેન ડગલી એવી વ્યક્તિ છે, જેમની છત્રછાયા નીચે આજે હજ્જારો પ્રજ્ઞાચક્ષુ યુવતીઓનું જીવન બનાવ્યું છે. મુક્તાબેન એવી શખ્સિસયત છે, જેમનામાંથી કંઈક પ્રેરણા મળે છે, જાણવા શીખવા મળે છે. અંધ લોકો પ્રત્યેનું તેમનું સમર્પણ અદભૂત છે, પણ તેણે પોતાનું જીવન લોકો માટે સમર્પિત કર્યું છે. લોકો તેમને દીદીના હુલામણા નામથી ઓળખે છે.
Jan 26,2019, 15:40 PM IST
પદ્મશ્રી
આ 8 ગૌરવવંતા ગુજરાતીઓને મળશે પદ્મશ્રીનું સન્માન
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે.
Jan 26,2019, 11:17 AM IST
Padma Awards
પ્રણવ મુખર્જીને આપશે ભારત રત્ન એવોર્ડ
Who all to receive Padma Awards 2019
Jan 26,2019, 9:30 AM IST
Padma Awards
પદ્મ પુરસ્કારોની જાહેરાત: 112 હસ્તીઓને દેશનાં સર્વોચ્ચ પુરસ્કારોની જાહેરાત
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં કુલ 4 લોકોને પદ્મ વિભૂષણ, 14 લોકોને પદ્મ ભૂષણ અને 94 લોકોને પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યું છે. જે લોકોને પુરસ્કાર આપવામાં આવ્યું છે, તેમાં 21 મહિલાઓ પણ છે. 11 વ્યક્તિ એવા છે જે વિદેશી, NRI/PIO/OCI કેટેગરીમાં આવે છે. પદ્મ પુરસ્કાર 3 લોકોને મરણોપરાંત આપવામાં આવ્યું છે. જ્યારે એક ટ્રાન્સજેન્ટર વ્યક્તિને પણ અપાયું છે.
Jan 25,2019, 23:01 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?