हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
narendra giri
Narendra giri News
Mahant Narendra Giri
Mahant Narendra Giri ના મોતના એક વર્ષ બાદ ખોલવામાં આવ્યો રૂમ, મળ્યો કિંમતી સામાન
Mahant Narendra Giri Latest News: પાછલા વર્ષે 20 સપ્ટેમ્બરે મહંત નરેન્દ્ર ગિરીના મોત બાદ તેઓ રહેતા તે રૂમને ખોલવામાં આવ્યો છે. મહંત નરેન્દ્ર ગિરીના રૂમને ખોલવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની સાથે સીબીઆઈની ટીમ પણ મઠ બાધમ્બરી પહોંચી હતી.
Sep 15,2022, 22:22 PM IST
Mahant Narendra Giri Case
આનંદ ગિરી સહિત ત્રણેય આરોપીઓના 7 દિવસના CBI રિમાન્ડ મંજૂર
કોર્ટે સીબીઆઈને આદેશ આપ્યો છે કે રિમાન્ડ દરમિયાન થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ સિવાય જેલથી ત્રણેયને કસ્ટડીમાં લેવા અને પરત પહોંચાડવા દરમિયાન મેડિકલ પણ કરાવવામાં આવશે.
Sep 27,2021, 17:31 PM IST
Mahant Narendra Giri Death Case
હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારીની SIT એ કરી ધરપકડ
Mahant Narendra Giri Death Case: મહંત નરેન્દ્ર ગિરીની આપઘાતના મામલામાં એસઆઈટીએ હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારી (Aadya Tiwari) ની ધરપકડ કરી છે. એસઆઈટીએ તપાસ શરૂ કરતા કસ્ટડીમાં લીધેલા આદ્યા તિવારીની ધરપડક કરી લીધી છે.
Sep 21,2021, 23:19 PM IST
narendra giri
'યુવતી સાથે ફોટો વાયરલ કરવાની મળી હતી ધમકી', નરેન્દ્ર ગિરીની સ્યુસાઇડ નોટની મોટી વાત
મહંત નરેન્દ્ર ગિરીના મોત બાદ મળેલી સ્યુસાઇડ નોટમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. તેમાં સ્પષ્ટ લખ્યુ છે કે તે 13 સપ્ટેમ્બરે આત્મહત્યા કરવા ઈચ્છતા હતા, પરંતુ હિંમત ન કરી શક્યા. ખાસ વાત છે કે જે પત્ર પોલીસને મળ્યો હતો તેમાં 13 તારીખ લખવામાં આવી હતી, બાદમાં તેની જગ્યાએ તારીખ 20 સપ્ટેમ્બર લખવામાં આવી હતી.
Sep 21,2021, 19:20 PM IST
narendra giri
મહંત નરેન્દ્ર ગિરિને આવતીકાલે આપવામાં આવશે સમાધિ, CM એ કડક કાર્યવાહીની કરી વાત
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri) ની ગઇકાલે (20 સપ્ટેમ્બર) સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયું હતું અને તેમની લાશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત બાઘંબરી મઠના રૂમમાંથી ફાંસીના ફંદાથી લટકતા મળી હતી.
Sep 21,2021, 15:03 PM IST
narendra giri
મોત પહેલાં મહંત નરેન્દ્ર ગિરિએ બનાવ્યો હતો વીડિયો, જાણો સુસાઇડ નોટમાં શું છે?
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri) નું ગઇકાલે (20 સપ્ટેમ્બર) સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયું હતું અને તેમની લાશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત બાઘંબરી મઠના રૂમમાંથી ફાંસીના ફંદાથી લટકતા મળી હતી.
Sep 21,2021, 12:44 PM IST
Mahant Narendra Giri
મહંત નરેન્દ્ર ગિરિના શિષ્ય આનંદ ગિરિની ઉત્તરાખંડ પોલીસે કરી અટકાયત
જાણવા મળી રહ્યું છે કે સ્યુસાઇડ નોટમાં મહંતે પોતાના શિષ્ટ આનંદ ગિરિથી દુખી હોવાની વાત કહી છે. તો ઉત્તરાખંડ પોલીસે તેમના શિષ્ય આનંદ ગિરિને હરિદ્વારમાં કસ્ટડીમાં લઈ લીધા છે. તેમની ધરપકડ કરવા માટે યૂપી પોલીસ હરિદ્વાર માટે રવાના થઈ ગઈ છે.
Sep 20,2021, 23:29 PM IST
narendra giri
મહંત નરેન્દ્ર ગિરીના રૂમમાંથી મળી 7 પેજની સ્યુસાઇડ નોટ, શિષ્ય આનંદ ગિરીનું લખ્યુ
જાણકારી પ્રમાણે સોમવારે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીની લાશ બાધંબરી મઠમાં તેમના રૂમમાં નાઈલોનના દોરડા પર લટકેલી મળી હતી. પોલીસને આ વિશે સાંજે 5.20 કલાકે માહિતી મળી હતી.
Sep 20,2021, 20:32 PM IST
narendra giri
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું શંકાસ્પદ સ્થિતિમાં નિધન
નરેન્દ્ર ગિરીના નિધનના સમાચાર બાદ સંત સમાજની સાથે રાજકીય દળોમાં પણ શોકની લહેર દોડી ગઈ છે. હાલ મહંતના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
Sep 20,2021, 19:34 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ