हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kathakar
Kathakar News
jaya kishori
દેશની સૌથી યુવા કથાકાર, લોકોને પ્રેમનો અર્થ સમજાવનાર પોતે શોધે છે મનનો માણિગાર!
Jaya Kishori: જયા કિશોરીએ (Jaya Kishori)કહ્યું છે કે જો તમે પણ એકલતાનો શિકાર હો તો તમારે તમારી જાતને બદલવી પડશે. જો તમે તમારી સાથે હો તો તમે ક્યારેય એકલા ન રહી શકો. તમારે તેને તમારા વિચારોમાં મૂકવો પડશે.
Mar 6,2023, 14:00 PM IST
jaya kishori
આ મહિલા કથાકારની સુંદરતા સામે ભલભલી હીરોઈનો ભરે છે પાણી, નામ છે જયા કિશોરી
Jaya Kishori: સુંદરતામાં જયા કિશોરીની ટક્કરમાં કોઈ નથી, ઘણી હિરોઈનની બોલિવૂડમાં દુકાન કરી શકે છે બંધ
Feb 22,2023, 15:13 PM IST
Navsari
નવસારી: કથાકાર પ્રફુલ શુક્લા હોમ ક્વોરન્ટાઈન
આફ્રિકાના યુગાન્ડાથી પરત ફરેલા કથાકાર પ્રફુલ શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. નવસારીના ખેરગામના જાણિતા કથાકાર પ્રફુલ શુક્લા અને તેમના પુત્ર ક્રિશ્ના શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. કથાકાર પ્રફુલ શુક્લ 18 માર્ચે યુગાન્ડાથી પરત ફર્યા હતા. 18 માર્ચે વિદેશથી આવેલા જિલ્લાના નાગરિકોની યાદીમાં કથાકાર પ્રફુલ શુક્લાનુ પણ નામ સામે આવ્યું હતું.
Mar 21,2020, 17:40 PM IST
અંબાણી
જાણો કોણ છે ‘અંબાણી પરિવારના ગુરુ’, ગુરુપૂર્ણિમાએ કોકીલાબેને કરી પૂજા
રાષ્ટ્રીય સંત અને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દર વર્ષે સાન્દિપની ખાતે બે દિવસીય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમા ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનાર મહાનુભાવોને ગુરુ ગૌરવ એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવે છે. ત્યારે અંબાણી પરિવારના ગુરુ રમેશભાઇ ઓઝાનું કોકીલાબેન દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
Jul 16,2019, 18:38 PM IST
રમેશ ઓઝા
ટ્રાફિકને કારણે સ્કૂટર પર નીકળ્યા કથાકાર રમેશ ઓઝા, Video થયો Viral
અજય શીલુ/પોરબંદર : ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા હાલ વૃંદાવનમાં છે. વૃંદાવનમાં તેમની કથા ચાલી રહી છે. જો કે પોતાના ઉતારા સ્થળથી કથા સ્થળ સુધી પહોંચવા માટે તેઓ નીકળ્યા હતા, ત્યારે ટ્રાફિક જામ થવાને કારણે તેમની કાર આગળ વધી શકે તેમ ન હતી. જેથી તેઓ સ્કૂટર પર બેસીને કથા સ્થળે પહોંચ્યા. રસ્તામાં અનેક લોકોએ તેમના દર્શન કર્યા હતા. તેમની સ્કૂટર પર સવારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. .વૃંદાવનમાં હોળી ધૂળેટીના ઉત્સવને ધામધૂમથી મનાવવામાં આવે છે. આ તહેવારને કારણે 3, 4 દિવસ પહેલાથી જ લોકો ઉમટવા લાગે છે. જેને કારણે ટ્રાફિક જામ થતા રમેશભાઈએ સ્કૂટર પર બેસીને કથાસ્થળે આવવું પડ્યું.
Mar 18,2019, 10:05 AM IST
મોરારિ બાપુ
એર સ્ટ્રાઈક પર બોલ્યા મોરારિ બાપુ ‘કુછ સિરફીરે લોગ મેરે સફર કે નિશાન માગેં
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પૂર્વમંત્રી અને પાટીદાર નેતા નાનુભાઈ વાનાણી દ્વારા સીધો મારગ નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું, આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. નાનુભાઇ વાનાણી દ્વારા પોતાના જીવનના અનુભવો, કામો અને કાર્યપદ્ધતિ પર પુસ્તક લખાયુ છે.
Mar 7,2019, 22:50 PM IST
Trending news
Ashirwad
મુંબઈનો એ 'શાપિત' બંગલો જેણે 3 સુપરસ્ટાર્સની જિંદગી તબાહ કરી, લોકો કહેતા ભૂત બંગલો
gujarat news
પહેલીવાર 65 ટેસ્ટ, 150 સાક્ષીની જુબાની, રેપ કેસમાં 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ
Gold rate
ભારે પડશે મિડલ ઈસ્ટનો તણાવ, જેની બીક હતી એ જ થયું! પહેલે નોરતે સોનામાં ભડકો
breaking news
આ વિસ્તારમાં બનશે દેશનો સૌથી મોટો મોલ! સાવ સસ્તામાં મળશે બધુ, વિકાસને લાગશે ચારચાંદ
breaking news
'હું સારી રીતે જીવવા માંગું છું, એટલે જ મેં નોકરી છોડી છે' અધિકારીનો સૌથી મોટો ધડાકો
Face mask
નવરાત્રીમાં ચાંદ જેવો ચમકશે તમારો ચહેરો, ઘરની વસ્તુથી બનેલું આ ગ્રીન માસ્ક લગાવો
maa shailputri pujan vidhi
પ્રથમ નોરતે કેમ માતા શૈલપુત્રીની જ કરાય છે પૂજા? માતાજીને પસંદ છે કેવો પ્રસાદ?
Navratri 2024
નવરાત્રીના પ્રથમ દિવસે થાય છે શૈલપુત્રીની પૂજા-અર્ચના, સફળતા માટે કરો આ મંત્રોનો જાપ
stock market news
ઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોની મૂડીનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ
Central Home Minister
ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસમાં ગુજરાતીઓને લોકાર્પણ કરશે કઈ-કઈ ભેટ?