हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kargil Vijay Divas
Kargil vijay divas News
Kargil Vijay Diwas 2021
કારગિલ વિજય દિવસ: PM મોદી સહિત દિગ્ગજોએ શહીદોને કર્યા નમન, સેનાએ કરી આ ભાવુક ટ્વીટ
પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે થયેલા આ યુદ્ધના શહીદોને યાદ કર્યા અને કહ્યું કે તેમની બહાદુરી દરરોજ દેશવાસીઓને પ્રેરિત કરે છે.
Jul 26,2021, 10:29 AM IST
Kargil war
સરળ નહોતું આ યુદ્ધ જીતવું, 500 સૈનિકોના રક્ત થકી મળી ભારતને મોટી જીત
વર્ષ 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું, જે મહત્વપૂર્ણ યુદ્ઘ માનવામાં આવે છે. કારગિલ યુદ્ધથી ઓળખાયેલા આ યુદ્ધને ભારતીય સૈન્યની વીરતા માટે કાયમ યાદ રાખવામાં આવે છે.
Jul 26,2021, 6:30 AM IST
કારગિલ વિજય દિવસ
કારગિલ વિજયને આજે 21 વર્ષ પૂરા, વિજય ગાથા પર સમગ્ર દેશને ગર્વ
આજે કારગિલ વિજય દિવસ(Kargil Vijay Divas)ના 21 વર્ષ પૂરા થયા છે. 1999માં આજના દિવસે જ ભારતીય સેનાએ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હ તો. આજે રક્ષામંત્રી, સીડીએસ અને ત્રણેય સેના પ્રમુખ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ આપશે. આજના દિવસને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઉજવવામાં આવે છે.
Jul 26,2020, 10:15 AM IST
વિજય રૂપાણી
કારગિલ વિજય દિવસ : મુખ્યમંત્રીએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શુક્રવારે તા.ર૬મીએ ર૦માં કારગિલ વિજય દિવસ ઉપલક્ષ્યમાં સવારે ૯ કલાકે અમદાવાદના શાહિબાગ , આર્મી કેન્ટોનમેન્ટમાં શહીદ સ્મારક ખાતે વીર શહિદ જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરી કૃતજ્ઞતા વ્યકત કરી છે.
Jul 26,2019, 15:53 PM IST
કારગિલ વિજય દિવસ
કારગિલ વિજય દિવસ- એવા 'પરમવીર'ની કહાની, જેણે પાકિસ્તાને ધૂળ ચટાડી
આ કહાની છે 19 વર્ષના એક એવા જાંબાજ સિપાહીની, જેના લગ્નને માંડ થાંડા જ મહિના થયા હતા, એક મુશ્કેલ લડાઇમાં તેમની સાથે ઘણા સાથીઓ મોતને ભેટ્યા હતા, દુશ્મ મશીનગન, ગ્રિનેડ અને રોકેટ વડે હુમલો કરી રહ્યા હતા અને તેમની પાસે હતી રાઇફલ અને દિલમાં અદમ્ય સાહસ. ફિલ્મી સ્ટાઇલમાં એક પછી એક 15 ગોળીઓ વાગી, એક હાથ તૂટી ગયો, પરંતુ તૂટેલા હાથને પોતાના જ બેલ્ટ વડે બાંધીને તેમણે ચાર પાકિસ્તાનીઓને ઠાર માર્યા. તેમના સ્વચાલિત હથિયારોને નષ્ટ કરી દીધા. એક બંકરને નષ્ટ કરી દીધું અને તે આ સ્થિતિમાં જ નિકળી પડ્યા બીજા બંકર નષ્ટ કરવા માટે. તેમણે જોઇને ભારતીય સૌનિકોનો આત્મવિશ્વાસ વધી ગયો અને આ સાથે જ કારગિલ વિજયની વિજયગાથા લખી દીધી.
Jul 26,2018, 10:23 AM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં