हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
127/ 5
(18)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
captain amrinder singh
Captain amrinder singh News
captain amrinder singh
રાજકારણથી લઈને ખેલના મેદાન સુધી ઉથલપાથલ....એક જ અઠવાડિયામાં 3 દિગ્ગજોના રાજીનામા
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પોતાના પદેથી રાજીનામું આપતા માત્ર પંજાબ જ નહીં પરંતુ દેશના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો છે. તેમણે શનિવારે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપી દીધુ. એક જ અઠવાડિયામાં રાજીનામું આપનારા અમરિન્દર સિંહ બીજા મુખ્યમંત્રી છે.
Sep 19,2021, 7:02 AM IST
પંજાબ
આ રાજ્યના બધા શહેરમાં નાઇટ કર્ફ્યૂ, માસ્ક ન પહેરવા પર લાગશે 1 હજારનો દંડ
દિલ્હી-એનસીઆરમાં કોરોનાની ગંભીર સ્થિતિને જોતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે રાજ્યમાં નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. બધા શહેરો અને ગામોમાં ફરીથી રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.
Nov 25,2020, 15:27 PM IST
લોકડાઉન
પંજાબમાં બે અઠવાડિયા માટે વધાર્યું Lockdown, રોજ ફક્ત 4 કલાક મળશે રાહત
પંજાબમાં હવે 17 મે સુધી કર્ફ્યૂં/ લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન દરમિયાન, સંક્રમિત વિસ્તારોમાં દરરોજ 4 કલાક કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh)એ બુધવારે તેની જાહેરાત કરી છે.
Apr 29,2020, 18:02 PM IST
Amrinder Singh
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, જો સિદ્ધુ કામ નથી કરવા ઇચ્છતા તો હું શું કરૂ
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સોમવારે કહ્યું કે, જો નવજોત સિંહ સિદ્ધુ પોતાનું કામ નથી કરવા ઇચ્છતા તો તે અંગે હું કંઇ પણ કરી શકુ નહી. સિંહે કહ્યું કે, સિદ્ધુને પોતાનાં નવા પોર્ટફોલિયોનો સ્વિકાર કરવો જોઇએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારમાં એક અનુશાસન હોય છે, જે પ્રભાવી રીતે કામ કરે છે. જો કે સિદ્ધુ સાથે સુલહનો કોઇ પ્રયાસ કર્યો છે ? તેવુ પુછાતા તેમણે કહ્યું કે, તેની કોઇ જરૂરિયાત નથી. તેમણે કહ્યું કે, મારો સિદ્ધુ સાથે કોઇ વિવાદ નથી. અને જો સિદ્ધુને મારી સાથે કોઇ સમસ્યા હોય તો તેમણે મારી સાથે વાત કરવી જોઇએ. અમરિંદર સિંહે કહ્યું કે, જો કોઇ મંત્રી કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામું મોકલે છે તો તેમાં પણ કોઇ સમસ્યા નથી.
Jul 15,2019, 18:10 PM IST
નવજોત સિંહ સિદ્ધૂ
કેબિનેટમાં વિભાગ બદલાતા નારાજ સિદ્ધૂ, કહ્યું- મને નિશાન બનાવવામાં આવ્યો
પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ દ્વારા નવજોત સિંહ સિદ્ધૂના વિભાગમાં ફેરફાર કરવાની સાથે જ ગુરૂવારે રાજ્યમાં પાર્ટીની અંદર તણાવ વધી ગયો છે. સાથે જ મંત્રિમંડળની બેઠકમાં પણ નવજોત સિંહ સિદ્ધૂ સામેલ થયા ન હતા.
Jun 7,2019, 8:14 AM IST
પંજાબ
પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, નવજોતસિંહ સિદ્ધુ કેબિનેટની બેઠકમાં સામેલ ન થયા
લોકસભા ચૂંટણી વખતે પંજાબના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના 'ખરાબ પ્રદર્શન'ના કારણે મુખ્યમંત્રી અમરિન્દર સિંહની નારાજગીનો ભોગ બનેલા રાજ્યના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ ચૂંટણી બાદની પહેલી કેબિનેટ બેઠકમાં આજે સામેલ થયા નહીં.
Jun 6,2019, 18:37 PM IST
Dharmendra
Exit Poll બાદ અનેક નેતાઓનાં ચોંકાવનારા નિવેદન, જાણો કોણે શું કહ્યું ?
લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું આજે મતદાન પુર્ણ થયા બાદ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે ત્યારે નેતાઓનાં નિવેદનો સામે આવી રહ્યા છે
May 20,2019, 1:12 AM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?