हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
arjun modhwadiya
Arjun modhwadiya News
લોકસભા ચૂંટણી 2019
ચૂંટણી પ્રચારમાં નેતાઓએ આપ્યા બુદ્ધિનુ પ્રદર્શન કરતા નિવેદનો, જુઓ Video
સોમવારે ચૂંટણી પંચે વાણીવિલાસ કરતા નેતાઓ પર મોટી કાર્યવાહી કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, બસપા પ્રમુખ માયાવતી, સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી વિરુદ્ધ કડક ટીપ્પણી કરતા તેમના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે ગુજરાતના પ્રચારમાં પણ નેતાઓનો બેફામ વાણીવિલાસ દેખાઈ રહ્યો છે. રાજકીય નેતાઓ હંમેશા વાણીવિલાસ માટે જાણીતા, ચૂંટણીમાં આ વિલાસ પૂરજોશમાં ચાલે છે. નેતાઓ જનતાની વચ્ચે વોટ માંગવા જાય ત્યારે બધી જ મર્યાદા ભૂલી જતા હોય છે.
Apr 16,2019, 12:31 PM IST
લોકસભા ચૂંટણી 2019
વાણીવિલાસ કરવામાં ભાજપના નેતાઓ આગળ, છતાં કાર્યવાહી કેમ નહિ?
લોકસભા ચૂંટણી 2019: ચૂંટણીનો તાપ વધી રહ્યો છે એમ નેતાઓ પણ આપા બહાર જઇ રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ વાણીવિલાસ કરવામાં નેતાઓ એકબીજાને જાણે મ્હાત આપવાની રેસમાં લાગ્યા છે. ગુજરાતના પ્રચારમાં પણ નેતાઓનો બેફામ વાણીવિલાસ દેખાઈ રહ્યો છે. નેતાઓ જનતાની વચ્ચે વોટ માંગવા જાય ત્યારે બધી જ મર્યાદા ભૂલી જતા હોય છે.
Apr 16,2019, 13:10 PM IST
અર્જુન મોઢવાડિયા
સુરત MLA સંગીતા પાટીલે અર્જુન મોઢવાડિયા પર કર્યો 5 કરોડના માનહાનિનો દાવો
કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે 5 કરોડનો દાવો કર્યો છે. આ મામલે અર્જુન મોઢવાડિયાને 25 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે. સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી. તેમાં તેમણે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે તપાસમાં પાટીલે ગેરરીતિ ન આચરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સંગીતા પાટીલે ટ્વિટર પર ટ્વીટ કર્યુ હતું. જેને લઈને 2 જૂને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યુ હતું કે, ‘FAKE IS USP OF BJP...’ જેના કારણે અર્જુન મોઢવાડિયાની મુશ્કેલી વધી શકે છે.
Feb 5,2019, 8:47 AM IST
ભાજપ
ભાજપના નેતાઓએ જમીન માપણી કરતા પણ મોટું કૌભાંડ અમૂલમાં કર્યું : મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયાએ ભાજપના નેતા બાબુ બોખરિયા પર અમૂલના એમ.ડી સાથે રાખીને કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો
Sep 21,2018, 12:42 PM IST
Trending news
Karni Mata Temple
દેશનું અનોખું મંદિર...જ્યાં માતાજીની સાથે ઉંદરની પણ થાય છે પૂજા, પગ ઢસડીને જવું પડે
Ratan Tata
એક યુગનો અંત....પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા
Relationship Tips
મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે કેમ આકર્ષણ અનુભવે છે પુરુષો? ચોંકાવનારા છે આ 7 કારણ
Surat bridge
સુરતનો વધુ એક બ્રિજ બન્યો જર્જરિત, સળિયા દેખાવા લાગ્યા, સાંસદે કમિશનરને લખ્યો પત્ર
Ratan Tata
રતન ટાટાના જીવન પર બનશે ફિલ્મ, ZEEL ના MD અને CEO પુનિત ગોયંકાએ કરી જાહેરાત
Kotecha High School
ભાજપ-કોંગ્રેસના નેતાની સહિયારી સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ, નોટિસ મળી તો કર્યો બચાવ
Women Corporator
જામનગર PGVCLની કચેરીમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા, લાકડી સાથે કોર્પોરેટરનો હોબાળો
Durgavati Tiger Reserve
ગુજરાતની બાજુમાં આવેલું છે આ જબરદસ્ત રાણી દુર્ગાવતી વાઘ રિઝર્વ, જંગલ સફારી શરૂ
gangrape
સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, આ સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગ
Cyclone Alert
અમેરિકા પર ત્રાટક્યું સદીનું સૌથી મહા શક્તિશાળી વાવાઝોડું, વિનાશક વંટોળ આવ્યું