हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શોક વ્યક્ત
શોક વ્યક્ત News
ન્યૂઝીલેન્ડ
વડોદરાનું દંપતી દાદા-દાદી બનવાની ખુશીમાં ન્યૂઝીલેન્ડ ગયુ હતું, આતંકીએ આખો
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતેની બે મસ્જિદો પર થયેલાં હુમલાના બનાવમાં વડોદરાના પિતા-પુત્ર લાપત્તા હોવાનું જાણવા મળેલ છે. વડોદરાના બે સહિત કુલ 9 ભારતીયો હાલ લાપત્તા હોવાનું ભારતીય રાજદ્વારી દ્વારા જાહેર કરાયું છે. વડોદરાના બે વ્યક્તિઓ પણ આ હુમલા બાદ લાપતા હોવાની વિગતો બહાર આવી છે. ઝી 24 કલાકની ટીમે વડોદરાના લાપતા પરિવારના સભ્યોના સાથે ખાસ વાત કરી હતી. વડોદરાના આરીફ વોરા ન્યુઝીલેન્ડ ખાતે રહેતા તેમના પુત્ર રમીઝને ત્યાં ગયા હતા અને મસ્જિદમાં નમાજ અદા કરવા ગયા. તે દરમિયાન બને પિતા પુત્ર લાપતા હોવાની વિગતો બહાર આવી છે.
Mar 16,2019, 11:46 AM IST
ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડના હુમલામાં નવસારીના યુવકનું મોત, ગુજરાતના 3 લોકો હજી મિસિંગ
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગના ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારની અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. ન્યૂઝીલેન્ડ પોલીસ કમિશનર માઈક બુશે આ હુમલામાં અત્યાર સુધી 49 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. જેમાં ભારતીય કેટલાક ભારતીયો ગુમ છે. ત્યારે ગુજરાતના યુવકે જીવ ગુમાવ્યો છે, તો વડોદરાના પિતા-પુત્ર લાપતા છે.
Mar 16,2019, 10:34 AM IST
ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલા બાદ ભારતીય મૂળના 9 લોકો ગૂમ, PM મોદીએ દુ:ખ વ્યક
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગના ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારની અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. ન્યૂઝીલેન્ડ પોલીસ કમિશનર માઈક બુશે આ હુમલામાં અત્યાર સુધી 49 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પોતાના સમકક્ષને પત્ર લખીને ક્રાઈસ્ટચર્ચમાં ઈબાદતના સ્થાન પર ફાયરિંગમાં નિર્દોષ લોકોના મોત પર ઊંડી સંવેદનાઓ તથા દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે વિવિધતાપૂર્ણ તથા લોકતાંત્રિક સમાજમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. પીએમ મોદીએ આ કપરી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના મિત્રવત લોકો પ્રત્યે પૂરી એકજૂથતા વ્યક્ત કરી. ભાર દઈને કહ્યું કે આતંકવાદના દરેક સ્વરૂપ અને આવા કાર્યોને સમર્થન આપનારા લોકોની આકરી ટીકા કરે છે.
Mar 16,2019, 9:04 AM IST
Trending news
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો