हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોરારિ બાપુ
મોરારિ બાપુ News
morari bapu
સાધુ સમાજની માગ, પબુભાને ભાજપમાં કોઈ સ્થાન ન મળે, તેઓ મોરારિ બાપુની માફી માગે
દ્વારકામાં કથાકાર મોરારિ બાપુ પર થયેલા હુમલાના પ્રયાસમાં સાધુ સમાજે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે સાધુ સંતોના રક્ષણ બાબતે કાયદો લાવવાની પણ માગ કરી હતી.
Jun 29,2020, 16:27 PM IST
morari bapu
મોરારિ બાપુએ કરી અમિત શાહની સરખામણી સરદાર પટેલ સાથે
સૌરાષ્ટ્રના યાત્રા ધામ અને સદાવ્રતથી પ્રસિદ્ધ એવા વીરપુરમાં ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. રામ કથાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીએ આરતી કરી હતી. તેમજ વીરપુરમાં છેલ્લા 200 વર્ષથી ચાલતું સદાવ્રત અવિરત ચાલુ રહે તેવી શુભ કામના આપી હતી. આજે પુર્ણાહુતીના દિવસે વ્યાસ પીઠ ઉપરથી બોલતા મોરારી બાપુ (Morari bapu) એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ (Amit Shah)ને યાદ કર્યા હતા. મોરારી બાપુનો ગૃહમંત્રી અમિત શાહ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો હતો. મોરારીબાપુએ કહ્યું હતું કે, અમિત શાહ મને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ની યાદ અપાવે છે. આમ કહીને મોરારી બાપુએ અમિત શાહને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા હતા.
Jan 26,2020, 17:07 PM IST
morari bapu
માફી માગવી હોય તો સનાતન ધર્મની માગોઃ મોરારિ બાપુ
નીલકંઠવર્ણી વિવાદ પર મોરારિ બાપુ બોલ્યા,ભીક્ષામાં મળે તેને ક્ષમા ના કહેવાય.
Sep 15,2019, 19:40 PM IST
Gujarati Artists
ગુજરાતી લેખકો અને કલાકારોએ મોરારિ બાપુના સમર્થનમાં એવોર્ડ કર્યા પરત, જુઓ વિગત
મોરારિ બાપુના સમર્થનમાં આવ્યા ગુજરાતી લેખકો અને કલાકારો. માયાભાઈ આહિર, અનુભા ગઢવી અને જય વસાવડાએ રત્નાકર એવોર્ડ કર્યા પરત.
Sep 12,2019, 18:30 PM IST
મોરારિ બાપુ
સ્વામિનારાયણ સાધુએ કૃષ્ણ ભગવાનના અસ્તિત્વ અંગે ટિપ્પણી કરતા આહિર સમાજમાં ર
મોરારીબાપુ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય સંદર્ભે નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરત ગુરુકુલના ધર્મ વલ્લભદાસ સ્વામી દ્વારા ભગવાન કૃષ્ણ વિશે અશોભનીય ટિપ્પણી કરી હોવાનો વિડીયો વાઇરલ થયો છે. બે દિવસ પહેલા સુરત ગુરુકુલમાં ભક્તોને સંબોધતા ધર્મ વલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, શું કૃષ્ણએ ભગવાન છે? શિશુપાલને ફોન કરી પૂછો, શંકરવર્ણી પાંડવોએ તેમને ભગવાન બનાવ્યા, વગેરે ટિપ્પણી કરી હતી.
Sep 8,2019, 20:30 PM IST
મોરારિ બાપુ
એર સ્ટ્રાઈક પર બોલ્યા મોરારિ બાપુ ‘કુછ સિરફીરે લોગ મેરે સફર કે નિશાન માગેં
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પૂર્વમંત્રી અને પાટીદાર નેતા નાનુભાઈ વાનાણી દ્વારા સીધો મારગ નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું, આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. નાનુભાઇ વાનાણી દ્વારા પોતાના જીવનના અનુભવો, કામો અને કાર્યપદ્ધતિ પર પુસ્તક લખાયુ છે.
Mar 7,2019, 22:50 PM IST
મોરારિ બાપુ
દેહ વ્યાપાર કરતી મહિલાઓ માટે મોરારિ બાપુએ કરી હતી કથા
થોડા સમય પહેલાં થયેલ અયોધ્યામાં મોરારિબાપુ દ્વારા માનસ ગનિકા નામની કથાનું આયોજન કરવામાં હતું. જેમાં વિવિધ વિસ્તારની સેક્સ વર્કર બહેનોના ઉથાન માટે સાત કરોડ જેવું ફંડ એકત્રિત થયું હતું. જે ને આજે મહુવાના તલગાજરડા ખાતે મોરારિબાપુ હસ્તે એનજીઓ સંસ્થાઓને આ એકત્રિત થયેલ ફંડનું વિતરણ કરાયું હતું.
Jan 16,2019, 21:02 PM IST
કથાકાર
પ્રસિદ્ધ કથાકાર મોરારિ બાપુએ કરી એસ.ટી બસની સવારી, વીડિયો થયો વાયરલ
મોરારિબાપુએ ભાવનગર જિલ્લાના મહુવાગામથી ભાવનગર સુધીની સવારી બસમાં કરતા બેઠેલા મુસાફરો પણ બાપુને જોઇને અચંબામાં પડી ગયા હતા.
Sep 21,2018, 17:11 PM IST
Trending news
Ashirwad
મુંબઈનો એ 'શાપિત' બંગલો જેણે 3 સુપરસ્ટાર્સની જિંદગી તબાહ કરી, લોકો કહેતા ભૂત બંગલો
gujarat news
પહેલીવાર 65 ટેસ્ટ, 150 સાક્ષીની જુબાની, રેપ કેસમાં 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ
Gold rate
ભારે પડશે મિડલ ઈસ્ટનો તણાવ, જેની બીક હતી એ જ થયું! પહેલે નોરતે સોનામાં ભડકો
breaking news
આ વિસ્તારમાં બનશે દેશનો સૌથી મોટો મોલ! સાવ સસ્તામાં મળશે બધુ, વિકાસને લાગશે ચારચાંદ
breaking news
'હું સારી રીતે જીવવા માંગું છું, એટલે જ મેં નોકરી છોડી છે' અધિકારીનો સૌથી મોટો ધડાકો
Face mask
નવરાત્રીમાં ચાંદ જેવો ચમકશે તમારો ચહેરો, ઘરની વસ્તુથી બનેલું આ ગ્રીન માસ્ક લગાવો
maa shailputri pujan vidhi
પ્રથમ નોરતે કેમ માતા શૈલપુત્રીની જ કરાય છે પૂજા? માતાજીને પસંદ છે કેવો પ્રસાદ?
Navratri 2024
નવરાત્રીના પ્રથમ દિવસે થાય છે શૈલપુત્રીની પૂજા-અર્ચના, સફળતા માટે કરો આ મંત્રોનો જાપ
stock market news
ઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોની મૂડીનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ
Central Home Minister
ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસમાં ગુજરાતીઓને લોકાર્પણ કરશે કઈ-કઈ ભેટ?