हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મૃત્યું
મૃત્યું News
doctor
હાર્ટ એટેકથી બચવા શું કરવું? ગુજરાતના હાર્ટ નિષ્ણાંત ડોક્ટરોએ આપી મહત્વપૂર્ણ ટીપ્સ
ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા 'હૃદયની વાત દિલથી કરીએ' પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ. જેમાં શહેરના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગો, યુવાનોમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળ અને તે અંગેની ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
Nov 4,2023, 16:33 PM IST
gujarat
હૃદયની વાત દિલથી કરીએ...! શા માટે ગુજરાતના યુવાનોનું હૃદય પડી રહ્યું છે નબળું? જાણો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા 'હૃદયની વાત દિલથી કરીએ' પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ. જેમાં શહેરના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગો, યુવાનોમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળ અને તે અંગેની ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
Nov 4,2023, 16:15 PM IST
death
જો આ 6 સંકેત મળે તો સમજવું કે મૃત્યુંની ઘડી નજીક છે, શરીરમાં આવે છે આવા ફેરફાર
shiva puran: મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે, પરંતુ આમ છતાં બધા તેનાથી ડરે છે અને તેના વિશે જાણવા માટે વધુ ઉત્સુક પણ રહે છે.
Jun 12,2023, 23:40 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: સિંહણ સરિતાએ જન્મ આપેલા ચાર સિંહ બાળામાંથી બેના મોત
પોરબંદર હસ્તકના સાતવીરડા લાયન જીનપુલ ખાતે રાખવામાં આવેલ વન્યપ્રાણીઓ પૈકી માદા સિંહણ સરીતા દ્વારા તારીખ 21ના રોજ વહેલી સવારે 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. જેમાં 3 માદા તથા 1 નર બચ્ચુ હતુ. આ માદાએ બચ્ચાઓને જન્મ આપ્યા બાદ 12 કલાકથી પણ વધુ સમય સુધી ફીડીંગ કરાવેલ ન હતું. ચાર સિંહબાળ પૈકી બે સિંહબાળ વધારે અશકત હોવાથી જેના મોત થયા હતા.
Aug 24,2019, 16:34 PM IST
વડોદરા
વડોદરાના નામાંકિત બિલ્ડર મિહિર પંચાલના મૃત્યું કેસમાં સર્જાયો વિવાદ
વડોદરાના નામાંકિત બિલ્ડર મિહિર પંચાલનું મૃત્યુ બાદ હવે નવા નવા વળાંક આવી રહ્યા છે ત્યારે જાણવા મળ્યું છે કે મિહિર પંચાલ મૃત્યુ બાદ તેમની પોસ્ટમાર્ટમ પ્રક્રીયા દરમિયાન રજીસ્ટરમાં તેમના નામની નોંધણી કરવામાં આવી નહોતી. જો કે પોસ્ટમોર્ટમ પત્યા બાદ પેનલ પી.એમ માં જોડાયેલા અન્ય તબીબે રજીસ્ટરમાં મૃતક મિહિર પંચાલના નામની નોંધણી કરી હતી.
Nov 24,2018, 16:44 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી