हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
41/ 0
(8.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નાંદેડ
નાંદેડ News
થાણે
પૂણે અને થાણે 10 દિવસ માટે Lockdown, નાંદેડમાં કર્ફ્યૂં, શું ખુલશે, શું બંધ રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે પુણેમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પુણેમાં કોવિડ 19 સંક્રમણનો આંકડો વધીને 28 હજાર પર પહોંચી ચુક્યો છે. જ્યારે 872 લોકોનાં મોત નિપજ્યાં છે.
Jul 11,2020, 7:41 AM IST
Sadhu
મહારાષ્ટ્રના નાંદેડમાં કેવી રીતે થઈ સાધુનિ હત્યા, Zee Newsનો ગ્રાઉન્ડ રિપોર્ટ
નાંદેડમાં રવિવારના સાધુ સહિત 2 લોકોની હત્યા કરવામાં આવી છે. સાધુ શિવાચાર્ય અને ભગવાન શિંદે નામના વ્યક્તિની બાથરૂમમાં લાશ મળી હતી. બંનેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હતી. આખરે કેમ એક મહિનામાં મહારાષ્ટ્રમાં 3 સાધુઓની હત્યા કરવામાં આવી છે. શું છે હત્યાનું કારણ આ રિપોર્ટમાં સમજો. મહારાષ્ટ્રમાં કાયદા વ્યવસ્થા પર મોટો સવાલ આજે દિવસભર ઉઠતા રહ્યાં છે. આ સવાલ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તેનો યોગ્ય જવાબ મળતો નથી. પરંતુ પાલઘર બાદ નાંદેડમાં સંતોની હત્યાનું ષડયંત્ર સમજવા માટે પહેલા સમગ્ર વાત સમજો.
May 24,2020, 22:12 PM IST
Maharashtra
મહારાષ્ટ્રના નાંદેડમાં સાધુ શિવાચાર્ય સહિત 2ની હત્યા, બાથરૂમમાંથી મળ્યા મૃતદેહો
મહારાષ્ટ્રમાં સાધુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. પાલઘરમાં બે સાધુઓની હત્યાના મામલો હજુ શાંત નહતો થયો ત્યાં તો હવે નાંદેડમાં એક સાધુની હત્યાથી વિસ્તારમાં દહેશતનો માહોલ છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાંદેડના ઉમરી તાલુકાના નાગઠાણામાં બદમાશોએ શનિવારે રાતે બાલ બ્રહ્મચારી શિવાચાર્યની હત્યા કરી નાખી.
May 24,2020, 13:59 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
PM મોદીનો એક એવો ફેન જેણે 12 વર્ષ નથી પહેર્યા ચંપલ, આ કારણે લીધી પ્રતિજ્ઞા
પીએમ નરેન્દ્ર મોદીનો એક એવો પણ ફેન છે જેણે 12 વર્ષ સુધી ચંપલ પહેર્યા નથી. તે છે નાંદેડનો દીપક ઠાકૂર નામનો એક ચાવાળો. જે છેલ્લા 12 વર્ષથી તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરી રહ્યો છે.
Apr 15,2019, 13:07 PM IST
કોંગ્રેસ
આ વખતે 3 બેઠકો પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે રાહુલ ગાંધી?
આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીના કારણે દરેક પક્ષે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બધા વચ્ચે એવી ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી સહિત 3 લોકસભા બેઠકોથી ચૂંટણી લડી શકે છે.
Jan 22,2019, 11:04 AM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા