हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
142/ 6
(19.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઔરંગઝેબ
ઔરંગઝેબ News
Mughal History
એક મહિલાએ ઔરંગઝેબ અને તેની પેઢીઓને કઈ રીતે કરી હતી પાગલ? જાણો કોણ હતી લાલ કુંવર
Mughal History: એક રખાતની વાર્તા જે ઔરંગઝેબના પ્રેમમાં પડી અને પૌત્ર જહાંદર સાથે કર્યા લગ્ન. ઔરંગઝેબની દીકરીઓ અને બહેનોને મુઘલ સલ્તનતમાં લાલ કુંવરનું વધતું વર્ચસ્વ ગમતું ન હતું, હકીકત એ હતી કે તે શાહી કાર્યમાં સલાહ આપતી હતી. તે રાજાનું ફરમાન બદલી નાખતી જે તેને પસંદ નહોતું.
Jun 26,2023, 16:13 PM IST
Angareshwar Mahadev
ગુજરાતના આ મંદિરમાં થયો હતો ચમત્કાર, ઔરંગઝેબે હુમલો કર્યો તો મંદિર પર અંગા
ભારતભરમાં અનેક મહાત્મય ધરાવતા મંદિર આવેલા છે. જેમાં એવા કેટલાય મંદિરો એવા છે કે જેનો ઇતિહાસ આજે પણ જીવંત છે. ઈતિહાસમાં આ મંદિરો યોદ્ધાઓ દ્વારા નિશાન બન્યા હતા, અને તેના પર જીત મેળવાઈ હતી. ત્યારે આજે એક એવા મંદિરની વાત કરીએ જ્યાં વર્ષો પૂર્વે મોગલ શહેનશાહ ઔરંગઝેબે તેના પર હુમલો કર્યો અને તુરંત જ અંગારાનો વરસાદ થયો હતો. ત્યારથી આ મંદિરનું નામ અંગારેશ્વર પાડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે આવેલું છે આ મંદિર, જેની કહાની પણ અદભૂત છે.
Oct 15,2019, 8:55 AM IST
નરેંદ્ર મોદી
કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે પીએમ મોદીને ગણાવ્યા મોર્ડન ઔરંગઝેબ
લોકસભાની ચૂંટણી વચ્ચે નેતાઓના વિવાદિત નિવેદનોનો દૌર ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓના સીધા નિશાના પર નરેંદ્ર મોદી છે. પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ ના નારા લગાવ્યા ત્યારબાદ પ્રિયંકાએ અંબાલાની રેલીમાં પીએમ મોદીની તુલના દુર્યોધન સાથે કરી. ત્યારબાદ હવે કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે મંગળવારે ચૂંટણી પ્રચાર દરમિયાન વારાણસી ખાતે પીએમ નરેંદ્ર મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરતાં કહ્યું કે વારાણસીના લોકોને ઔરંગઝેબના આધુનિક અવતારને ચૂંટ્યા છે.
May 8,2019, 12:10 PM IST
જમ્મુ-કાશ્મીર
શ્રીનગરઃ શહીદ ઔરંગઝેબના અપહરણ અને હત્યા કેસમાં ત્રણ સૈનિકોની પુછપરછ
સૂત્રોએ જણાવ્યું કે, આ ત્રણ સૈનિકોની પુછપરછ એવી શંકાને આધારે કરવામાં આવી રહી છે કે તેમણે જાણીજોઈને કે પછી અજાણતા જ ઔરંગઝેબની ગતિવિધિઓની માહિતી લીક કરી હતી કે નહીં.
Feb 6,2019, 17:09 PM IST
જમ્મુ અને કાશ્મીર
શહીદ ઔરંગઝેબની હત્યાનો બદલો લેશે તેના આ 50 દોસ્ત, આતંકીઓનો કાળ બનશે!
જૂન 2018માં બરાબર ઈદ પહેલા જ જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ આર્મીના જવાન ઔરંગઝેબની હત્યા કરી નાખી હતી.
Aug 3,2018, 13:50 PM IST
Emergency
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, દિલ્હીના સુલતાન ઔરંગઝેબથી પણ વધુ ક્રૂર તાનાશાહ મોદીજીએ દેશને 43 વર્ષ પહેલાના આપાતકાળના પાઠ ભણાવ્યા. શું કોંગ્રેસ પર ભડાસ કાઢવાથી મોદીજી ઝુલમ પર પડદો પાડી શકે છે?
Jun 26,2018, 16:38 PM IST
ઔરંગઝેબ
ઔરંગઝેબની હત્યા બાદ કાશ્મીરના હાલાતમાં જબરદસ્ત ઉલટપલટ,આતંકીઓ-ISIના હોશ ઉડય
જમ્મુ અને કાશ્મીરમાં સેનાના જવાન ઔરંગઝેબની શહાદત બાદ હાલાત અલગ જોવા મળી રહ્યાં છે. આ ઘટના બાદ આતંકીઓ વિરુદ્ધ લોકોમાં ખુબ ગુસ્સો વધી ગયો છે. ખાસ કરીને ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફની સરકારને આતંકવાદ વિરુદ્ધ લડતની અપીલની લોકો પર ખુબ ઊંડી અસર કરી છે. ઔરંગઝેબના પરિવારના અનેક સભ્યો સેનામાં રહી ચૂક્યા છે. મોહમ્મદ હનીફે આતંકવાદને ઉખાડી ફેંકવા માટે પોતે લડશે તેવો દાવો કર્યો છે. સ્વાભાવિક છે કે આવા મક્કમ તેવરોની અસર સામાન્ય કાશ્મીરી નાગરિકોના મન ઉપર પણ પડી રહી છે.
Jun 17,2018, 12:45 PM IST
જમ્મુ અને કાશ્મીર
PICS: દહેશત ફેલાવવા માંગતા આતંકીઓને એક દેશભક્ત પિતાનો જોરદાર તમાચો, જાણીને સલામ કરશો
Jun 16,2018, 15:33 PM IST
ઔરંગઝેબ
VIDEO: હત્યા કર્યા પહેલા આતંકીઓએ સેનાના જવાન સાથે શું કર્યું? જોઈને લોહીના
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના રાઈફલ મેન ઔરંગઝેબની હત્યાના મામલે એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઔરંગઝેબની હત્યાની બરાબર પહેલા આતંકીઓઓએ તેની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેને ગોળીઓથી વિંધી નાખ્યો હતો.
Jun 16,2018, 7:46 AM IST
જમ્મુ કાશ્મીર
કાશ્મીરમાં બેખોફ આતંકીઓને ઠાર કરવા શહીદ ઔરંગઝેબના પિતાનું PM ને અલ્ટીમેટમ
જમ્મુ કાશ્મીરમાં પવિત્ર રમઝાન માસમાં પણ આતંકની હોળી ખેલી રહેલા આતંકવાદીઓએ ગુરૂવારે જધન્ય કૃત્ય કર્યું હતું. જવાનનું અપહરણ કરી હત્યા કરી હતી. શહીદ જવાનના પિતાએ સરકારને આ માટે 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, નહીં તો હું બદલો લઇશ.
Jun 15,2018, 16:10 PM IST
આઈએસઆઈ
પાકિસ્તાનની ISIના ઈશારે થઈ સેનાના જવાન ઔરંગઝેબની હત્યા: સૂત્ર
જમ્મુ અને કાશ્મીરમાં ભારત સરકારના સંઘર્ષવિરામથી પાકિસ્તાન સખત ડરેલુ છે. આ જ કારણે તે પોતાની જાસૂસી એજન્સી આઈએસઆઈ દ્વારા કાશ્મીરમાં આતંકનો માહોલ પેદા કરી રહ્યો છે.
Jun 15,2018, 10:47 AM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?