Hands Legs Tingling: હાથ-પગમાં ખાલી ચડવાની સમસ્યાથી પરેશાન છો? તો આજે જ અપનાવો આ 5 ઉપાય

Sensation In Body Parts: ઘણા લોકોને સમસ્યા રહે છે કે તેમને દિવસમાં હાથ-પગમાં ઝણઝણાટી (Sensation) થાય છે અને એવું લાગે છે કે જેમ કે કીડીઓ કરડી રહી હોય. મોટાભાગે એવું ત્યારે થાય છે, જ્યારે વધુ સમય સુધી એક જ પોઝિશનમાં બેસો છો, પરંતુ આ સમસ્યા જો તમને વારંવાર થતી હોય તો તમારે એલર્ટ થઇ જવું જોઇએ. કારણ કે આ પ્રકાર થનાર ઝણઝણાટી મોટી બિમારીનું કારણ બની શકે છે. આ ઝણઝણાટીને તમે ઘરે આ 5 રીતે દૂર કરી શકો છો. 

યોગ

1/5
image

શરીરમાં બ્લડ ફ્લોને સારું બનાવવા માટે યોગાસન કરી શકો છો. યોગા કરવાથી હાથ-પગની ઝણઝણાટીને દૂર કરી શકો છો. તેનાથી તમને સાંધાના દુખાવામાં પણ ફાયદો મળશે. 

હળદરવાળું દૂધ

2/5
image

હાથ પગની ઝણઝણાટીને દૂર કરવા માટે હળદરવાળું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે. હળદર મિક્સ કરવાથી દૂધમાં એંટીઓક્સિડેંટ્સ અને એંટી-ઇંફ્લેમેટરી ગુણની માત્રા વધી જાય છે, જે હાથની પગની ઝણઝણાટીને ઓછી કરે છે. 

નવસેકા પાણીનું સેવન કરો

3/5
image

નવસેકું પાણી પીવાથી પણ હાથ-પગની ઝણઝણાટીને દૂર કરે શકાય છે. આ નુસખાથી ખૂબ રાહત મળે છે. 

હેલ્ધી ડાયટ લો

4/5
image

ઘણીવાર બોડીમાં પોષક તત્વોની ઉણપના લીધે હાથ-પગમાં ઝણઝણાટી થાય છે. એવામાં તમારે યોગ્ય ડાયટ લેવો ખૂબ જ જરૂરી હોય છે. તમે વિટામિન બી, મેગ્નેશિયમ, પ્રોટીન અને આયરનનું સેવન કરો. 

તજ

5/5
image

તજથી હાથમાં થનાર ઝણઝણાટીને દૂર કરી શકાય છે. તેના પોષક તત્વથી બોડીમાં બ્લડ ફ્લો સારો રહે છે. તેનાથી શરીરના પાર્ટ્સ સુન્ન થઇ જાય છે.