રાજકોટમાં અંધશ્રદ્ધાએ લીધો યુવકનો ભોગ, જુઓ વિગત

રાજકોટમાં અંધશ્રદ્ધાને લીધે ચોટીલાના ગુંદાના યુવકે ગુમાવવો પડ્યો જીવ, કોઇ કારણોસર ઝેર પી લેતાં યુવકને હોસ્પિટલ લઈ જવાને બદલે માતાજીના મઢે લઈ જવાયો, માતાજીના મઢેથી ઘરે લવાતા જ યુવકે તોડી દીધો દમ

Trending news