આ જગ્યા પર આપમેળે ચાલવા લાગે છે પથ્થરો!, જોનારા લોકો રહી જાય છે દંગ...

તમને કોઇ એમ કહે છે પથ્થરો આપમેળે ચાલે છે. તો આ વાત માનવામાં નહીં આવે. કારણ કે, સૌ કોઇ જાણે છે કે, પથ્થરો નિર્જીવ છે. છતા પણ હકીકતમાં એક જગ્યા એવી છે કે, જ્યાં પથ્થરો જમીન પર સરકે છે અને તેના નિશાન પણ છે.

Trending news