हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિદ્યાર્થીઓ સાથે સંવાદ
વિદ્યાર્થીઓ સાથે સંવાદ News
pm modi
Pariksha Pe Charcha 2020: મને સંતોષ છે કે બાળકોએ મને પોતાનો માન્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા પે ચર્ચાની આ ત્રીજી એડિશન હતી. આ કાર્યક્રમ એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઇને પરીક્ષા આપી શકે. ત્યારે આજે પીએમ મોદીએ વિવિધિ ટિપ્સ આપીને વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી ભાર ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જાણો પીએમ મોદી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ....
Jan 20,2020, 17:00 PM IST
pm modi
Pariksha Pe Charcha 2020 : મોદી સરે વિદ્યાર્થીઓને આપ્યો પરીક્ષા મંત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા પે ચર્ચાની આ ત્રીજી એડિશન હતી. આ કાર્યક્રમ એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઇને પરીક્ષા આપી શકે. ત્યારે આજે પીએમ મોદીએ વિવિધિ ટિપ્સ આપીને વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી ભાર ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જાણો પીએમ મોદી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ....
Jan 20,2020, 16:42 PM IST
pm modi
Pariksha Pe Charcha 2020: દેશના યુવાઓ શું કરી શકે તે જાણી આનંદ આવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા પે ચર્ચાની આ ત્રીજી એડિશન હતી. આ કાર્યક્રમ એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઇને પરીક્ષા આપી શકે. ત્યારે આજે પીએમ મોદીએ વિવિધિ ટિપ્સ આપીને વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી ભાર ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જાણો પીએમ મોદી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ....
Jan 20,2020, 16:43 PM IST
PARIKSHA PE CHARCHA 2020
‘પરીક્ષા પે ચર્ચા‘માં PM મોદીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજી વિશે આપી ખાસ સલાહ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ ‘પરીક્ષા પે ચર્ચા 2020’ (PARIKSHA PE CHARCHA 2020) કાર્યક્રમ અંતર્ગત દેશભરના સ્ટુડન્ટ્સ, ટીચર્ચ અને વાલી સાથે વાત કરી. દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાને સ્ટુડન્ટ્સને પરીક્ષાના તણાવથી દૂર રહેવાનો મંત્ર આપ્યો. વિદ્યાર્થીઓએ પણ પીએમ સાથે સીધો સંવાદ કરીને પરીક્ષા દરમિયાન આવતી સમસ્યાઓ જણાવી હતી. પરીક્ષા પે ચર્ચા (PARIKSHA PE CHARCHA) કાર્યક્રમની ત્રીજી સીરિઝમાં પહેલીવાર દેશના વિવિધ સ્કૂલના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. પરીક્ષા પે ચર્ચા દરમિયાન તાલકટોરા સ્ટેડિયમ (Talkatora Stadium)માં આવેલા વિદ્યાર્થીઓની પસંદગી mygov પ્લેટફોર્મ પર એક નિબંધ સ્પર્ધા અંતર્ગત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12ના 2.60 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને ઓનલાઈન સવાલ મોકલ્યા હતા.
Jan 20,2020, 14:59 PM IST
pm modi
પીએમ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા‘ કાર્યક્રમ વિશે શુ કહ્યું ગુજરાતના વિદ્યાર્થીઓએ....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પર ચર્ચા 2020 કાર્યક્રમમાં છાત્રો અને શિક્ષકો સાથે ચર્ચા કરશે. સંવાદ કાર્યક્રમનું ત્રીજું સંસ્કરણ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયું હતું. પરીક્ષામાં તણાવ કંઈ રીતે દૂર કરવો તે અંગે PM ચર્ચા કરશે. કાર્યક્રમમાં ભારતભરમાંથી 2000 છાત્રો ભાગ લીધો છે.
Jan 20,2020, 13:00 PM IST
pm modi
PMના ‘પરીક્ષા પે ચર્ચા‘ કાર્યક્રમ માટે તાલકટોરા સ્ટેડિયમ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરાઈ ગયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પર ચર્ચા 2020 કાર્યક્રમમાં છાત્રો અને શિક્ષકો સાથે ચર્ચા કરશે. સંવાદ કાર્યક્રમનું ત્રીજું સંસ્કરણ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયું હતું. પરીક્ષામાં તણાવ કંઈ રીતે દૂર કરવો તે અંગે PM ચર્ચા કરશે. કાર્યક્રમમાં ભારતભરમાંથી 2000 છાત્રો ભાગ લીધો છે. જુઓ કાર્યક્રમની ભવ્યતા...પીએમ મોદી પરીક્ષાઓના સમયે બાળકોમાં પરીક્ષાના તણાવ અને ડર ઓછો કરવા દેશભરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે.
Jan 20,2020, 12:10 PM IST
pm modi
આજે પીએમ મોદી દેશના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ડર ઓછો કરશે
પ્રધાનમંત્રી મોદી હંમેશા બાળકોથી લઇને કલાકારો અને ઇનોવેટિવ વ્યક્તિઓને મળતાં રહે છે. પીએમ મોદી પરીક્ષાઓના સમયે બાળકોમાં પરીક્ષાના તણાવ અને ડર ઓછો કરવા દેશભરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. પીએમ મોદી આજે વિદ્યાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત વાર્તાલાપ કરશે. દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમથી પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. જે આખા દેશભરની શાળાઓમાં દર્શાવવામાં આવશે. દિલ્હીના પીએમ મોદીના કાર્યક્રમમાં ગુજરાતથી પણ 40 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. પીએમ મોદીએ ગત વર્ષે પણ બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને વાલીઓને પણ માર્ક્સની રેસમાં બાળકને ન હોમવાની સલાહ આપી હતી.
Jan 20,2020, 9:15 AM IST
Trending news
Viral Video
આ જોઈને કેનેડાનો મોહ ભંગ થઈ જશે, ભારતીયની ઈજ્જતની પથારી ફેરવી ઘરમાંથી કાઢી મૂક્યો
Belief
ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા
Terrifying skyquakes
આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા
Fact Check
બેંગલુરુની ગુફામાંથી મળ્યા 188 વર્ષના બાબા, Fact Check માં સામે આવી સત્ય હકીકત
Unique Records
5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ
Navratri 2024
દુર્ગા માતાને આ 3 રાશિઓ છે ખુબ જ વ્હાલી; હંમેશા વરસાવે છે કૃપા, કષ્ટોથી દૂર રાખે
Bad Friends
Bad Friends: આવા 1 મિત્ર કરતા 100 દુશ્મન સારા, આવા લોકો સાથે મિત્રતા મોટું જોખમ
GPF Interest
નવરાત્રીમાં સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર! જાણો શું લેવાયો નિર્ણય?
kutch news
કચ્છને ગુજરાત સરકારની વધુ એક ભેટ, કચ્છની શાન સમા હેણોતરો માટે લેવાયો ખાસ નિર્ણય
CINNAMON
તજનો પાવડર ચમકાવશે ચહેરો, આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડશો તો વધી જશે ત્વચાની સુંદરતા