हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વહીવટી તંત્ર
વહીવટી તંત્ર News
gujarat
લો બોલો! એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ મામલે ખુદ એસ્ટેટ કમિટી ચેરમેન જ અજાણ, શાસકો-તંત્ર....
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં પુનઃ એકવાર ભાજપી શાસકો અને વહીવટી તંત્ર વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.
Sep 24,2024, 18:33 PM IST
Ahmedabad
Ahmedabad Administration Plans To Run 50 Trains
Ahmedabad Administration Plans To Run 50 Trains
May 12,2020, 21:15 PM IST
corona virus
કોરોનાના મહા સંકટમાં અમદાવાદ, હજુ લોકો નહીં ચેતે તો સ્થિતિ બનશે વધુ ખરાબ
શહેરના અનેક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. હવે બચવાનો એકમાત્ર ઉપાય કર્ફ્યૂનું ચુસ્ત પાલન અને સોશિયલ ડિસ્ટેન્સિંગ છે. તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે પરંતુ ઘણા લોકો હજુ સમજતા નથી. થોડા લોકોના કારણે આખું શહેર મુશ્કેલીમાં આવી શકે છે.
Apr 20,2020, 8:21 AM IST
Mahudha
મહુધાના ધારાસભ્ય વહીવટી તંત્રથી નારાજ
રાજ્યમાં વહીવટી તંત્રથી ધારાસભ્યોની નારાજગીનો સીલસીલો શરૂ થયો છે. ત્યારે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ધારાસભ્યએ પણ વહીવટી તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સંકલની મીટીંગમાં સરકારી બાબુઓ તરફથી મળતા અયોગ્ય જવાબો થી તેઓ નારાજ છે. જિલ્લામાં ખનીજ માફીયાઓ સાથે વહીવટી અધિકારીઓ સાઠગાઠ કરી રહ્યા છે, જેના કારણે સરકારને કરોડો રૂપીયાનું નુકસાન થતુ હોવાની ફરીયાદ ધારાસભ્ય કરી રહ્યા છે.
Jan 24,2020, 21:15 PM IST
કડાણા ડેમ
કડાણા ડેમમાંથી પાણી છોડતા ‘મહિસાગર બે કાંઠે’, 60નું સ્થળાંતર, 6 ગામ એલર્ટ
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કડાણાડેમથી પાણી છોડવામાં આવતા મહિસાગર નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે પાદરામાં મહીં નદીના કિનારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કડાણાડેમ માંથી મહીંનદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે મહી નદી કાંઠાના ગામોને વહીવટીતંત્ર દ્વારા સાવધ કરવામાં આવ્યા હતા.
Sep 14,2019, 16:53 PM IST
જામનગર
જામનગરના 20 હજાર જેટલા લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા
શહેરમાં નવા ભળેલા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની હાલત ઉનાળાના સમયમાં પાણીને લઈને ખૂબ જ દયનીય બની રહી છે. ખાસ કરીને આ તમામ વિસ્તારોમાં પાણીની પોકાર ઉઠી છે. છેલ્લા પાંચ વર્ષથી જામનગર શહેરમાં નવા ભળેલા વિસ્તારોની 65 જેટલી સોસાયટીના અંદાજે 20 હજાર જેટલા લોકો પાણીની પ્રાથમિક સુવિધાથી વંચિત છે.
Apr 27,2019, 20:48 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ