हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મા ઉમિયા
મા ઉમિયા News
gujarat
પાટીદારોનો પાવર! 'જય ઉમિયા'ના નાદથી મહેસાણા ગુંજ્યું! 10 હજાર બહેનોની જ્વારા યાત્રા
ઝી બ્યુરો/અમદાવાદ: વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ એવા જગતજનની મા ઉમિયાના રમ્ય-ભવ્ય-દિવ્ય અને દૈદિપ્યમાન મંદિરનુ નિર્માણ તેમજ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય તમામ સંસ્થાઓની શક્તિઓના સરવાળા થકી સંગઠીત, શિક્ષિત અને સંવેદનશીલ સમાજ નિર્માણ સાથે સમાજના જરૂરિયાતમંદ પરિવારોને તમામ ક્ષેત્રે મદદરૂપ થવાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કાર્યરત છે. ત્યારે જગતજનની મા ઉમિયા દિવ્યરયમાં બિરાજમાન થઈ મહેસાણા શહેરમાં પરિભ્રમણ માટે પધાર્યો છે.
Mar 27,2024, 20:15 PM IST
Patidar family
મા ઉમિયાની પ્રતિમાની ઓસ્ટ્રેલિયામાં થશે સ્થાપના; દેલવાડાનો પરિવાર લઈ જશે સિડની
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં મા ઉમિયાની પધરામણી થશે. માણસાના દેલવાડાનો પાટીદાર પરિવાર ઊંઝા ઉમિયા માતાજી મંદિરેથી પ્રતિમા લઈ સિડની જશે. પંચધાતુથી નિર્મિત પ્રતિમાની ઉમિયા માતાજી મંદિર ખાતે પૂજા કરાઈ હતી. પ્રતિમાની પૂજા હવન કરી પ્રતિમા સિડની લઈ જવાશે.
Dec 2,2023, 17:28 PM IST
mehsana
આખું ઊંઝા શહેર બન્યું ભક્તિમય, પાટીદારોની કુળદેવી મા ઉમિયા જ્યારે નીકળ્યા નગરયાત્રાએ
તેજસ દવે, મહેસાણા: ઊંઝા એટલે સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયાનું સ્થાનક. ઊંઝા ખાતે મા ઉમિયાની વૈશાખ સુદ પૂનમના દિવસે ભવ્ય નગરયાત્રા યોજવાની વર્ષોથી પ્રથા ચાલી આવે છે. જો કે કોરોના કાળના બે વર્ષથી માતાજીની નગરયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે બે વર્ષ બાદ ઊંઝામાં આજે ધાર્મિક પ્રથા અનુસાર ઉમિયા માતાજીની નગરયાત્રા નીકળી હતી. આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને ભજન મંડળીઓ જોડાઈ હતી. તો 150 કરતા વધુ ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા.
May 16,2022, 13:32 PM IST
પાટીલનો પ્રવાસ
કડવા પાટીદારોની કુળદેવીના ધામમાં સીઆર પાટીલને 100 કિલો ચાંદીથી તોલાયા
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મીડિયા સાથેના નિવેદનમાં કહ્યું કે, ગુજરાત પ્રદેશ ભાજપ એક મિશન સાથે કામ પર લાગ્યું છે. કાર્યકર્તાઓ પણ હવે અગ્રેસર થયા છે
Sep 4,2020, 14:43 PM IST
nitin patel
‘અમારી ચિંતા કર્યા વગર તમે તમારું ઘર સંભાળો....’ નીતિન પટેલ મુદ્દે પ્રદીપસિંહે કોંગ્રેસને સંભળાવી દીધું
ગઈકાલે વિશ્વ ઉમિયાધામના મા ઉમિયાના મંદિરના શિલાન્યાસ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) આપેલું નિવેદન ચર્ચાના ચગડોળે (Viral news) ચઢ્યું છે. આ મામલે તેમણે ખુલાસો કરીને કહ્યું હતું કે, એકલો પડી ગયો છું વિવાદમાં મીડિયાએ આગળનો અને પાછળનો ભાગ કાઢીને વચ્ચેનું ચલાવ્યું છે. વિચારું છું કે મીડિયા સમક્ષ ચોખવટ કરી કે નહિ. હજુ નિર્ણય લીધો નથી, યોગ્ય સમયે નિર્ણય લઈશ.
Mar 2,2020, 19:15 PM IST
nitin patel
‘હું એકલો પડી ગયો છું...’ નિવેદન ચર્ચાના ચગડોળે ચઢ્યા બાદ આખરે નીતિન પટેલે કર્યો ખુલ
ગઈકાલે વિશ્વ ઉમિયાધામના મા ઉમિયાના મંદિરના શિલાન્યાસ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) આપેલું નિવેદન ચર્ચાના ચગડોળે (Viral news) ચઢ્યું છે. આ મામલે તેમણે ખુલાસો કરીને કહ્યું હતું કે, એકલો પડી ગયો છું વિવાદમાં મીડિયાએ આગળનો અને પાછળનો ભાગ કાઢીને વચ્ચેનું ચલાવ્યું છે. વિચારું છું કે મીડિયા સમક્ષ ચોખવટ કરી કે નહિ. હજુ નિર્ણય લીધો નથી, યોગ્ય સમયે નિર્ણય લઈશ.
Mar 2,2020, 17:24 PM IST
Umiya Foundation
ગુજરાતમાં બંધાઈ રહેલ દુનિયાના સૌથી ઉંચા મંદિરની શું છે ખાસિયતો...
ગુજરાતમાં તૈયાર થઈ ગયું છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા, જ્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તરીકે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દેશ અને દુનિયામાં પ્રખ્યાત બની ગયું છે. ત્યારે હવે ગુજરાતના નામે વધુ એક ઊંચી સિદ્ધિ જોડાવા જઈ રહી છે. જી, હા ગુજરાતના નામે દુનિયાના સૌથી ઊંચા મંદિરનો રેકોર્ડ પણ જોડાઈ જશે. ત્યારે આ મંદિરની શું છે ખાસિયતો... જોઈએ આ વિશેષ અહેવાલ....
Feb 29,2020, 14:30 PM IST
Umiya Foundation
જર્મનીના આર્કિટેક્ટ દ્વારા તૈયાર થશે મા ઉમિયાનું ભવ્ય મંદિર
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જાસપુરમાં વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મંદિરના શિલાન્યાસ સમારોહનું આયોજન કર્યું છે. વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. જાસપુરમાં સૌથી ઉંચા મંદિરના શિલાન્યાસના બીજા દિવસે શાસ્ત્રોક વિધી સાથે શિલાયન્સ વિધિ શરૂ કરવામાં આવી છે. 500થી વધુ દંપતી શીલાની પૂજા કરશે. ગર્ભગૃહની 10 ફૂટ નીચે 20 દાતાઓના ઘરેથી એકત્રિત કરવામાં આવેલું સોનુ, ચાંદી, તાંબુ ,મોતી, હીરા અને ઝવેરાતનું 14 કિલોનું મિશ્રણ નાંખવામાં આવશે. તો જર્મનીના ફેમસ આર્કિટેક્ટ દ્વારા આ મંદિર તૈયાર કરવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટ પર 30 જેટલા આર્કિટેક્ટ કામ કરી રહ્યાં છે.
Feb 29,2020, 13:15 PM IST
Umiya Foundation
વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મા ઉમિયાના મંદિરનું આજે શિલાન્યાસ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જાસપુરમાં વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મંદિરના શિલાન્યાસ સમારોહનું આયોજન કર્યું છે. વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. જાસપુરમાં સૌથી ઉંચા મંદિરના શિલાન્યાસના બીજા દિવસે શાસ્ત્રોક વિધી સાથે શિલાયન્સ વિધિ શરૂ કરવામાં આવી છે. 500થી વધુ દંપતી શીલાની પૂજા કરશે. ગર્ભગૃહની 10 ફૂટ નીચે 20 દાતાઓના ઘરેથી એકત્રિત કરવામાં આવેલું સોનુ, ચાંદી, તાંબુ ,મોતી, હીરા અને ઝવેરાતનું 14 કિલોનું મિશ્રણ નાંખવામાં આવશે. આજે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ સમારોહમાં પ્રસાદ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસ માટે કુલ 75 લાખ લાડુ બનાવવામાં આવ્યા છે. જ્યારે કે, 20 હજાર લીટર દાળ પણ તૈયાર કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક રાજકીય અને સામાજીક આગેવાનોની ઉપસ્થિતી જોવા મળી રહી છે.
Feb 29,2020, 10:40 AM IST
ઊંઝા
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ, મા ઉમિયાના જય જયકાર.. જુઓ Photos
Unjha Lakshachandi Mahayagya Live: 10 લાખ પાટીદારોના ઘરે આમંત્રણ પત્રિકા દ્વારા ઉમિયા માતાજીનું તેડુ મોકલવામાં આવ્યું છે. આજથી ઉંઝાના ઉમિયા ધામમાં પટેલોનો પાવર બતાવતો મોટો મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. જેના માટે 800 વીઘા જમીનમાં લક્ષચંડી મહોત્સવ માટે ખાસ ઉમિયાનગર ઉભું કરાયું છે. ત્યારે હાલ ઉંઝા જતા દરેક માર્ગે મા ઉમિયાનો જયઘોશ બોલાવાઈ રહ્યો છે. ઉંઝા જતો દરેક રસ્તો ઉમિયામય બની ગયો છે. આખા રસ્તે માનવમહેરામણ ઉમટેલું જોવા મળી રહ્યું છે.
Dec 18,2019, 16:36 PM IST
Trending news
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે
benjamin netanyahu
કઈક મોટું થવાના એંધાણ..મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલે આપી ખુલ્લી ધમકી; ઈરાને મોટી ભૂલ કરી
shani gochar 2024
સૂર્ય ગ્રહણ પછી શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓ માટે ઉગશે સોનાનો સુરજ
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ