हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
216/ 4
(44.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારત-પાકિસ્તાન યુદ્ધ
ભારત પાકિસ્તાન યુદ્ધ News
માધાપર
વિશ્વ મહિલા દિવસ: 300 ઝાંસીની રાણી, ભારત-પાક યુદ્ધમાં આ રીતે આપ્યો ફાળો
1971ના યુદ્ધ વખતે ભારતના પશ્ચિમ ભાગમાં વાયુસેનાને કામ આવી શકે એવું એક માત્ર એરપોર્ટ ભુજની ભાગોળે આવેલું હતું.
Mar 8,2019, 15:17 PM IST
ભારત
યુદ્ધ થશે તો કંગાળ થઇ જશે પાક, ડામાડોળ થઇ જશે પાડોશી દેશની અર્થવ્યવસ્થા
આતંકવાદને સહારો આપનાર પાકિસ્તાન જો યુદ્ધ કરે છે તો તેની અર્થવ્યવસ્થા ડગમગી જશે. વિદેશી સહાયતાથી ગુજરાન ચલાવી રહેલું પાકિસ્તાન કંગાળ થઇ જશે. તેને જરૂરી વસ્તુઓ આયાત કરવા માટે વિદેશી મુદ્વા એકઠી કરવી મુશ્કેલ થઇ જશે. બીજી તરફ ભારતીય અર્થવ્યસ્થા પોતાના મજબૂત આધાર સ્તંભના સહારે કોઇપણ સ્થિતિનો સામનો કરી શકે છે. હકિકત એ છે કે ભારતીય અર્થવ્યવસ્થા દરેક મામલે પાકિસ્તાની અર્થવ્યવસ્થા કરતાં અનેક ગણી સારી છે.
Mar 4,2019, 15:11 PM IST
શત્રુ સંપત્તિ
ભાગલા બાદ પાકિસ્તાન વસી ગયેલા લોકોના નામે ભારતમાં છે કરોડોની પ્રોપર્ટી
હાલ પાકિસ્તાને છંછેડેલા મુંબઈના જિન્ના હાઉસના મુદ્દાથી ભારતમાં શત્રુ સંપત્તિનો મુદ્દો ફરીથી ચગ્યો છે. પાકિસ્તાને મુંબઈના માલાબારમાં આવેલ મોહંમદ અલી જિન્નાના ઘર પર હક જતાવ્યો છે. ત્યારે ભારતે આ બંગલો પાકિસ્તાનને આપવાની ઘસીને ના પાડી દીધી છે. આ ઉપરાંત સરકારે 8 નવેમ્બરના રોજ સંસદમાં 49 વર્ષ જૂની શત્રુ સંપત્તિ એક્ટમાં બદલાવ કર્યો હતો. જે અંતર્ગત દેશ વિભાજન દરમિયાન પાકિસ્તાન અને ચીન જઈને વસેલા લોકોના ઉત્તરાધિકારીઓનો આ સંપત્તિ પરથી દાવો નાબૂદ થઈ ગયો છે. સરકાર આ સંપત્તિને કબજામાં લઈને વેચવાની તૈયારીમાં છે. શત્રુ સંપત્તિની હાલની માર્કેટ કિંત અંદાજે 3000 કરોડ રૂપિયા છે. કસ્ટોડિયનની પાસે પડેલી શત્રુ સંપત્તિના શેર વેચવાથી સરકારને આવક તો થશે, સાથે જ તેના ઉપયોગનું લક્ષ્યાંક પણ પૂરુ થશે. ત્યારે આ પહેલા જાણી લો કે શુ છે આ કાયદો અને તે કેવી રીતે લાગુ થશે.
Dec 22,2018, 8:28 AM IST
તનોટ માતા મંદિર
ભારતીય સૈનિકો પણ આ મંદિરની દૈવી શક્તિને માને છે, જ્યાં ઝીંકાયા હતા પાકિસ્ત
Dec 10,2018, 8:22 AM IST
ભારત-પાકિસ્તાન યુદ્ધ
1971 યુદ્ધ: PAKના હુમલાનો ભારતીય સેનાએ આપ્યો હતો મરણતોલ જવાબ, થઈ ગયા બે ટુ
47 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કરીને 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી.
Dec 3,2018, 11:05 AM IST
1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ
1971નું યુદ્ધ : કાળું કપડું અને પાંદડાઓથી ઢાંકવામાં આવ્યો હતો આખો તાજમહેલ
પાકિસ્તાની વાયુ સેનાના હવાઈ હુમલાઓને પગલે દેશમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તે છતાં સંગેમરમરથી બનાવેલ તાજમહેલ રાતમાં પણ ચમકતો હતો. આવામા ખતરો એ હતો કે, પાક વાયુ સેનાના લડાકુ વિમાન તાજમહેલને પોતાનુ નિશાન બનાવી શકે છે.
Dec 3,2018, 10:25 AM IST
Trending news
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી