हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નીતીન ગોહિલ
નીતીન ગોહિલ News
ખંભાત
ભાવનગરથી ભરૂચ વચ્ચે 29 કિમીનો પૂલ અને ડેમ બનશે પણ કામ માત્ર કાગળ પર
ખંભાતના અખાતમાં 29 કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જે રાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે. ભાવનગરથી ભરૂચના વચ્ચે 29 કિલોમીટરનો પૂલ અને ડેમ બાંધવાથી ગોહિલવાડને અનેક લાભ મળશે. ગુજરાતમાં નર્મદા યોજના બાદ અતિ મહત્વાકાંક્ષી ગણાતા કલ્પસર પ્રોજેક્ટને સાકાર થવામાં હજુ તો દશકા લાગી જવાના છે. કારણ કે હજુ તો 1960ના દશકામાં શરૂ થયેલી નર્મદા યોજના પણ ક્યાં પૂર્ણ થઇ છે.
Jan 21,2019, 23:56 PM IST
દલિત
સરપંચના પતિએ દલીતના મૃતદેહનો દફનવિધીનો કર્યો ઇનકાર, સમાજમાં રોષ
જિલ્લાનું નવા રતનપર ગામમાં દલીત પર અત્યાચારની ઘટના આવી છે. ઘટાના એવી છે, કે કેશવભાઈ સુમરા નામનાં દલિત આધેડનું અવસાન થતાં નવા રતનપર ગામનાં સરપંચના પતિ દ્વારા સ્મશાનમાં દફનવિધિ કરવાની ના પાડી હોવાનો અક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે સરપંચના પતિની અગાઉ 9 મહિના પહેલા પણ આ પ્રકારની દબંગાઇ સામે હતી.
Jan 14,2019, 18:26 PM IST
Trending news
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ
MP News
રીલ બનાવો..... 2 લાખ રૂપિયાનું ઈનામ મેળવો, રીલ બનાવવા પર સરકાર આપશે પૈસા