हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોંગ્રેસના ધરણા
કોંગ્રેસના ધરણા News
State Home Minister
ABVP-NSUI ઘર્ષણ મુદ્દે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની પત્રકાર પરિષદ, જુઓ વીડિયો
એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થી પરિષદના કાર્યાલય પાસે લઈને હુમલો કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું આ વાતની જાણ થતા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પહોંચે અને પોલીસ સમયસર પહોંચી ગઈ આ બંને વચ્ચે સંઘર્ષ થયો જેના કારણે આ ઘટના ઉભી થઇ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ દ્વારા શાંતિ-સલામતી તોડવા નવા પ્રકારના પ્રશ્નો ઊભા કરી રહી છે અનેક ઘટના બની છે કે કોંગ્રેસ દ્વારા હુમલા કરવાની ઘટનાઓ બની છે. પોલીસ અધિકારીઓ દ્વારા સોનાની ફરિયાદી દુનિયા જેને આ કર્યો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે.
Jan 8,2020, 21:20 PM IST
100 Gam 100 Khabar
100 ગામ 100 ખબર: ABVP-NSUI ઘર્ષણ મામલે DCPનું મોટું નિવેદન...
પાલડીમાં ABVP અને NSUIના ઘર્ષણ મામલે કે. કે. ડામોરે જણાવ્યું હતું કે, ABVPની ઓફીસમાં NSUI ઘેરાવો કરશે તેવા ઇનપુટ મળ્યા હતા, પોલીસે બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખ્યું હતું. 11.40 વાગે NID સર્કલ નજીક NSUI ના કાર્યકરો ગાડીઓમાં લાકડીઓ સાથે આવ્યા હતા. ABVPના કાર્યકર્તાઓ પણ સામે આવતા ઘર્ષણ થયું હતું. બન્ને પક્ષએ પોલીસને પણ ગાળો બોલી હતી. જેને લઇને પોલીસે રાયેટિંગનો ગુનો દાખલ કયો છે. નિવેદન લેવામાં આવશે, cctvના આધારે આરોપીની ઓળખ કરીને ધરપકડ કરીશુ. NSUIના કાર્યકર્તાઓએ મજૂરી લીધી નહતી. આવા બનાવો ના બને એટલા માટે પોલીસ ફરિયાદી બની છે. વધુ તપાસ ACP N ડિવિઝન દિવ્યા રાવ્યાં કરશે. અલગ અલગ 3 ટિમો બનાવાઇ છે.
Jan 8,2020, 20:35 PM IST
Super Fast Top 100 News
સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે મારામારી
અમદાવાદમાં એ બી વી પી કાર્યકર્તાઓ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓ ને મારવાના વિરુદ્ધમાં વડોદરાના ડેરીડેન સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ધરણાં ની પોલીસ મંજૂરી ન મળતા પોલીસે કોંગ્રેસના સાહિત્ય, બેનર, પોસ્ટર જપ્ત કર્યા. પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સાથે કોંગ્રેસ નેતા એ વાત કરતા પોલીસે શાંતિ પૂર્વક ધરણાં ની મંજૂરી આપી. કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેમને રોક્યા જેના કારણે એ સી પી અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચે જીભા જોડી થઈ.
Jan 8,2020, 20:35 PM IST
Congress
ABVP-NSUI ઘર્ષણને લઇ વડોદરામાં કોંગ્રેસના ધરણા, પોલીસે અટકાવ્યા
અમદાવાદમાં એ બી વી પી કાર્યકર્તાઓ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓ ને મારવાના વિરુદ્ધમાં વડોદરાના ડેરીડેન સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો... પરંતુ ધરણાં ની પોલીસ મંજૂરી ન મળતા પોલીસે કોંગ્રેસના સાહિત્ય, બેનર, પોસ્ટર જપ્ત કર્યા...પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સાથે કોંગ્રેસ નેતા એ વાત કરતા પોલીસે શાંતિ પૂર્વક ધરણાં ની મંજૂરી આપી...કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેમને રોક્યા જેના કારણે એ સી પી અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચે જીભા જોડી થઈ.
Jan 8,2020, 19:25 PM IST
K K Damor
11.40એ NID સર્કલ નજીક NSUI કાર્યકરો લાકડી સાથે આવ્યા: કે. કે. ડામોર
પાલડીમાં ABVP અને NSUIના ઘર્ષણ મામલે કે. કે. ડામોરે જણાવ્યું હતું કે, ABVPની ઓફીસમાં NSUI ઘેરાવો કરશે તેવા ઇનપુટ મળ્યા હતા, પોલીસે બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખ્યું હતું. 11.40 વાગે NID સર્કલ નજીક NSUI ના કાર્યકરો ગાડીઓમાં લાકડીઓ સાથે આવ્યા હતા. ABVPના કાર્યકર્તાઓ પણ સામે આવતા ઘર્ષણ થયું હતું. બન્ને પક્ષએ પોલીસને પણ ગાળો બોલી હતી. જેને લઇને પોલીસે રાયેટિંગનો ગુનો દાખલ કયો છે. નિવેદન લેવામાં આવશે, cctvના આધારે આરોપીની ઓળખ કરીને ધરપકડ કરીશુ. NSUIના કાર્યકર્તાઓએ મજૂરી લીધી નહતી. આવા બનાવો ના બને એટલા માટે પોલીસ ફરિયાદી બની છે. વધુ તપાસ ACP N ડિવિઝન દિવ્યા રાવ્યાં કરશે. અલગ અલગ 3 ટિમો બનાવાઇ છે.
Jan 8,2020, 19:25 PM IST
Congress
ABVP-NSUI ઘર્ષણ પર રાજકારણ ગરમાયું, ભાજપ-કોંગ્રેસનો આક્ષેપ-પ્રત્યાક્ષેપ, જુઓ Video
અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.
Jan 8,2020, 15:10 PM IST
Priyanka Gandhi Vadra
પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ અમદાવાદમાં કોંગ્રેસના ધરણા, રાજીવ સાતવ-અમિત ચા
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં 10 લોકોના મોતના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડરાને પીડિત પરિવારોને મળવાથી રોકવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પ્રિયંકા ગાંધીની અટકાયતને લઈને અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. પાલડી ખાતે આવેલ કોચરબ આશ્રમ પાસે કોંગ્રેસના ધરણાં રાજીવ સાતવ તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી હતી.
Jul 20,2019, 12:08 PM IST
Trending news
maa shailputri pujan vidhi
પ્રથમ નોરતે કેમ માતા શૈલપુત્રીની જ કરાય છે પૂજા? માતાજીને પસંદ છે કેવો પ્રસાદ?
Navratri 2024
નવરાત્રીના પ્રથમ દિવસે થાય છે શૈલપુત્રીની પૂજા-અર્ચના, સફળતા માટે કરો આ મંત્રોનો જાપ
stock market news
ઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોની મૂડીનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ
Central Home Minister
ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસમાં ગુજરાતીઓને લોકાર્પણ કરશે કઈ-કઈ ભેટ?
Cricket Unique Records
1 ઓવરમાં ફટકાર્યા 6,6,6,6,6,6,6...ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યો અસંભવ રેકોર્ડ
Navratri 2024
ગુજરાતમાં શક્તિના પર્વની કેવી છે તૈયારીઓ? નવરાત્રિમાં ઉપવાસનું ખાસ કારણ પણ જાણો
Mosquito Coil
Mosquito Coil: જે આ વાત જાણે તે ઘરમાં ક્યારેય ન સળગાવે મચ્છરની અગરબત્તી, તમે પણ જાણો
Iran Israel War
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે બાઈડેને ઈઝરાયેલને આપી ચેતવણી
Shani Gochar
તુલા સહિત 3 રાશિઓ આજથી રાજા જેવા ઠાઠમાં રહેશે, શનિના ડબલ ગોચરથી છપ્પરફાડકે ધન વરસશે
WhatsApp video call filters
WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર્સ, યુઝર્સને મળશે ખાસ સુવિધા, તમે પણ જાણો