24 કલાકમાં કયા સમયે જીભ પર બેસે છે માં સરસ્વતી, બોલેલી વાત થાય છે સાચી!

Astro Tips: શાસ્ત્રો અનુસાર દરરોજ માતા સરસ્વતી વ્યક્તિની જીભ પર એક વાર બિરાજે છે. આવી સ્થિતિમાં જાણો કયા સમયે માતા સરસ્વતી જીભ પર બિરાજે છે. 

બ્રહ્મ મુહૂર્ત

1/5
image

શાસ્ત્રો અનુસાર, બ્રહ્મ મુહૂર્ત સૌથી વધુ શુભ માનવામાં આવે છે, જે સવારે 3.20 થી 3.40ની વચ્ચે હોય છે. એવું કહેવાય છે કે આ સમયે માતા સરસ્વતી જીભ પર બિરાજમાન હોય છે.

ઈચ્છાઓ પણ પૂરી

2/5
image

લોકોનું કહેવું છે કે આ સમયે બોલેલી વાતો સાચી થાય છે અને કરેલી બધી મનોકામનાઓ પણ પૂરી થાય છે. 

જીભ પર કળવાશ ન હોવી જોઈએ

3/5
image

એવું માનવામાં આવે છે કે આ સમયે જે પણ કહેવામાં આવે છે તે વિચારીને બોલવું જોઈએ. આ સમયે તમારી જીભ પર કડવાશ ન હોવી જોઈએ. 

સવાર સુધી અસર

4/5
image

એવું કહેવાય છે કે આ સમયે બોલાયેલા શબ્દોની અસર સવાર સુધી રહે છે. એવું કહેવાય છે કે આ સમયે બોલવામાં આવેલ દરેક વાક્ય સરસ્વતી માતાની જીભમાંથી બોલાયેલું હોય છે. 

જીવનમાં સફળતા

5/5
image

માતા સરસ્વતીને બુદ્ધિ, વાણી અને જ્ઞાનની દેવી માનવામાં આવે છે. જેના પર તેમના આશીર્વાદ હોય છે તેઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. 

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.