Independence Day 2022: દેશભક્તિના રંગે રંગાયેલા આ 6 સ્મારકોમાં જુઓ બુલંદ ભારતની ભવ્ય તસવીર

Independence Day 2022: સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠને દેશ આઝાદીના અમૃત મહોત્સવના રૂપમાં મનાવી રહ્યો છે. 15 ઓગસ્ટ પહેલા દેશના તમામ સ્મારકો આઝાદીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યાં છે. ફોટોમાં જુઓ તેની સુંદરતા...

સફદરજંગનો મકબરો

1/6
image

દિલ્હીના ભવ્ય સ્મારકોમાંથી એક સફદરજંગનો મકબરો પણ આઝાદીના રંગે રંગાયો છે. અહીં રંગબેરંગી રોશની આકર્ષણનું કેન્દ્ર બની છે.

 

 

ઈન્ડિયા ગેટ

2/6
image

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે હેઠળ ઈન્ડિયા ગેટ પણ તિરંગાના રંગમાં રંગવામાં આવ્યો છે. 

 

 

રાષ્ટ્રપતિ ભવન

3/6
image

દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થવા પર રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રીય ધ્વજના રંગમાં રંગાયું છે. આ અદ્ભૂત નજારો જોવા લાયક છે. 

 

 

કુતુબમીનાર

4/6
image

કુતુબમીનારને પણ તિરંગાના રંગમાં રંગવામાં આવ્યો છે, જે ખુબસુરત લાગી રહ્યો છે. 

 

 

 

આકાશવાણી ભવન

5/6
image

આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પર આકાશવાણી ભવન તિરંગાની રોશનીમાં ભવ્ય લાગી રહ્યું છે. 

જંતર-મંતર

6/6
image

દેશમાં તમામ આંદોલનોનું સાક્ષી રહેલું જંતર-મંતર પણ તિરંગાના રંગમાં રંગાયું છે.