ચાણક્ય નીતિમાં એવી વાતો વિશે જણાવ્યું છે જેને અપનાવવાથી જીવનમાં સુખી થઈ શકાય છે.
ચાણક્ય નીતિમાં લોકોના વ્યક્તિત્વ વિશે પણ કહેવામાં આવ્યું છે.
આચાર્ય ચાણક્ય અનુસાર બુદ્ધિમાન લોકોએ વિચાર્યા વિના કંઈપણ કહેવું નહીં.
ચાણક્ય નીતિ અનુસાર કેટલીક જગ્યાઓએ વ્યક્તિએ હંમેશા મૌન રહેવું જોઈએ.
જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સે હોય ત્યારે હંમેશા મૌન રહેવું.
જે જગ્યાએ સ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યાં પણ ચુપ રહેવામાં જ ભલાઈ છે.