हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પીએમ નરેન્દ્ર Citizenship Amendment Act
પીએમ નરેન્દ્ર citizenship amendment act News
Citizenship Amendment Act 2019
નાગરિકતા કાયદા અંગે PM મોદીએ આધ્યાત્મિક ગુરુ સદગુરુનો VIDEO શેર કર્યો
નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આધ્યાત્મિક ગુરુ સદગુરુનો વીડિઓ ટ્વીટ કર્યો છે. જેના માધ્યમથી પીએમ મોદીએ કહ્યું છે કે આ વીડિઓને જોઈને લોકો નાગરિકતા કાયદા પર પોતાનો ભ્રમ દૂર કરે. પીએમ મોદીએ કહ્યું કે સદગુરુએ ઐતિહાસિક આખ્યાનોના માધ્યમથી આપણા ભાઈચારાની સંસ્કૃતિ પર પ્રકાશ નાખ્યો છે. તેમણે આ વિષયમાં પોતાના અંગત સ્વાર્થવાળા સમૂહોના દુષ્પ્રચાર અંગે પણ જણાવ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ લોકોને અપીલ કરતા કહ્યું કે #IndiaSupportsCAA પર સમર્થન આપો. આ રીતે પીએમ મોદીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં એક કેમ્પેઈનનું બ્યુગલ ફૂંક્યુ છે.
Dec 30,2019, 14:14 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ